Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text ________________
[૪૩s |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
શબ્દાર્થ :- પર્વ આ રીતે, રાયસીહો - રાજાઓમાં સિંહ સમાન પરાક્રમી, - તે રાજા શ્રેણિક, કારતી સિંહ સમાન તે અનાથી મુનિની, પરમા-ઉત્કૃષ્ટ, મણિ-ભક્તિપૂર્વક, થરાળ = સ્તુતિ કરતો, સોરોદો = પોતાના અંતઃપુર સાથે, સપરિયળો = પરિવાર સહિત અને, સવયવો = બંધુઓ સહિત,વિમોન વેયસ = મિથ્યાત્વ રહિત, નિર્મળ ચિત્તથી, થપુરો =ધર્મમાં અનુરાગી બની ગયા, સમ્યકત્વ પ્રાપ્ત કરી લીધું.
ભાવાર્થ :- આ રીતે રાજાઓમાં સિંહ સમાન પરાક્રમી શ્રેણિક મહારાજાએ પરમ ભક્તિથી તે સિંહ સમાન અનાથી મુનિની સ્તુતિ કરી, પોતાનાં અંતઃપુર, સ્વજન અને સકલ કુટુંબ સહિત મિથ્યાત્વ રહિત નિર્મળ ચિત્તે ધર્મમાં અનુરક્ત બન્યા, અર્થાત્ સમ્યત્વ પ્રાપ્ત કરી લીધું.
__ ऊससिय-रोमकूवो, काऊण य पयाहिणं ।
अभिवंदिऊण सिरसा, अइयाओ णराहिवो ॥५९॥ શબ્દાર્થ :- ઝલિય-રોનકૂવો હર્ષથી રોમાંચિત થતો તે, પાદિM - પ્રદક્ષિણા, કળ - કરીને, સિરસા - મસ્તક નમાવી, પ્રવિણ - વંદના કરી, માગો - પોતાના સ્થાન પર ગયા.
५९
ભાવાર્થ :- મુનિરાજના અમૃત સમાગમથી રાજા રોમેરોમમાં હર્ષ અનુભવી રહ્યો હતો. તે મુનિની પ્રદક્ષિણા કરી, મસ્તક નમાવીને વંદન કરી પોતાના સ્થાને પાછા ફર્યા.
વિવેચન :
તામાં સુતા – સુંદર, વર્ણ, રૂપ વગેરેની પ્રાપ્તિરૂપ લાભ અથવા ધર્મવિશેષની પ્રાપ્તિરૂપ લાભ. આપના આ બધા લાભ સફળ છે.
વરોધો અUTIYલ્લાદઃ- રાજાઓમાં અતિ પરાક્રમી હોવાથી શ્રેણિકને શાસ્ત્રકારે રાજસિંહ કહેલ છે તથા કર્મ વિદારણ કરવામાં પરાક્રમી હોવાથી મુનિને અણગારસિંહ કહેલ છે. અનાથીમુનિના ગુણો - ६० इयरो वि गुणसमिद्धो, तिगुत्तिगुत्तो तिदंडविरओ य ।
विहग इव विप्पमुक्को, विहरइ वसुहं विगयमोहो ॥६०॥ - त्ति बेमि શબ્દાર્થ :- ગુણદો - ગુણોથી સમૃદ્ધ, તિરિ ગુત્તો-ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત, તિવંદવિરો = ત્રણ દંડથી નિવૃત્ત બનેલા, રો વિ - અનાથી મુનિ, વિજાયનોહો - મોહથી રહિત બનીને, વિદા વ - પક્ષીની જેમ, વિષમુકો- બંધન રહિત થઈ, વસુદં - પૃથ્વી પર.
Loading... Page Navigation 1 ... 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520