Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
गतिसमावण्ण गहे गतिसमावण्णे पुरच्छिमाए भागाए समासादेइ, पुरच्छिमाए भागार समा सादेत्ता च देण सद्धिं जोयं जुजइ, जोय जोएत्ता जोय अणुपरियट्टइ, जोय अणुपरियट्रित्ता વિશ્વના વિચારું ચાવિ મઘ) જ્યારે ચંદ્રને ગતિમાનક જાણીને ગ્રહોને ગતિસમાપક વિવક્ષિત કરે તો એ સમયે એ ગ્રહ મેરૂના પૂર્વભાગથી પહેલાં ચંદ્રને પ્રાપ્ત કરે છે. ચંદ્રને પ્રાપ્ત કરીને યથા સંભવ પોતપોતાના ગ્યાનુકૂળગ કરે છે. યથાસંભવ ત્યાગ કરીને અંતમાં યથા. સંભવ યોગનું અનુપરિવર્તન કરે છે. અર્થાત એ નક્ષત્રને ત્યાગ કરે છે. યથાસંભવ અન્ય ગ્રહોને વેગ આપવાનો આરંભ કરે છે. વૈગનું અનુપરિવર્તન કરીને પોતાની સાથેના
ગનો ત્યાગ કરે છે. વધારે અભિશાપથી શું? વિગતગવાળા થાય છે. આ રીતના ક્રમથી બધા ગ્રહો ચંદ્રની સાથે યોગ વિગેરે કરે છે.
હવે સૂર્યની સાથે નક્ષત્રોના વેગને વિચાર કરવામાં આવે છે.-(તા કયા બં ધૂરં તિલ मावणं अभीयी णक्खत्ते गतिसमावण्णे पुरच्छिमाए भागाए समासादेइ, पुरच्छिमाए भागाए समा. सादेत्ता चत्तारि अहोरत्ते छच्च मुहुत्ते सूरेण सद्धिं जोय जोएइ जोय जोएत्ता अणुपरियदृइ, ગોવં કશુપરિદ્દિત્તા જિજ્ઞોફ વિજતનો સવમવર) જ્યારે સૂર્યને ગતિયુક્ત જોઈને અભિજીત નક્ષત્રને ગતિસમાપનક વિવક્ષિત કરે ત્યારે અભિજીત નક્ષત્ર પહેલા મેરૂના પૂર્વભાગથી સૂર્યને પ્રાપ્ત કરે છે. સૂર્યને પ્રાપ્ત કરીને પુરેપૂરા ચાર અહોરાત્ર તથા પાંચમી અહેરાત્રીના છ મુહૂર્ત પર્યઃ સૂર્યની સાથે ભેગ કરે છે. આટલા પ્રમાણ કાળ પર્યન્ત યોગ કરીને અંતસમયમાં શ્રવણ નક્ષત્રને વેગનું સમર્પણ કરવાનો આરંભ કરે છે. યેગનું અનુપરિવર્તન કરીને પોતાની સાથેના વેગને ત્યાગ કરે છે. અર્થાત્ વિગતયેગી બને છે.
હવે આ વિષયને ઉપસંહાર કરતાં કહે છે.-(gવં શહોરા છ gવીસ मुहुत्ता य सब्वे भणितव्या जाव जया ण सूर गतिसमावण्ण उत्तरासाढा णक्खत्ते गतिसमावण्णे पुरच्छिमाए भागाए समासादेइ, पुरच्छिमाए भागाए समासादेत्ता वीसं अहोरत्ते तिण्णि य मुहुत्ते सूरेण सद्धिं जोय जोएइ, जोयं जोएत्ता जोय अणुपरियट्टइ, जोय અનુપરિદ્દિત્તા વિજ વિધ્વજ વિતનોની વાવિમવ) પૂર્વકથિત પ્રકારથી પંદર મુહુર્તથી શતભિષા વિગેરે નક્ષત્ર છે અહોરાત્ર અને સત્તમ અહોરાત્રના એકવીસ મુહૂર્ત તથા ત્રીસ મુહૂર્તવાળા શ્રવણદિના તેર અહોરાત્ર તથા ચૌદમી અહોરાત્રના બાર મુહૂર્ત તથા પિસ્તાલીસ મુહૂર્ત પ્રમાણુવાળા ઉત્તરાભાદ્રપદાદિથી પુષ્ય પર્યન્તના નક્ષત્રે વિસઅહોરાત્ર તથા એકવીસમાં અહેરાત્રના ત્રણ મુહૂર્ત આ પ્રમાણેના કમથી બધા નક્ષત્રને કાળ યાવત્
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૮૦
Go To INDEX