Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
९८०
सूर्यप्रज्ञप्तिसूत्रे नियमात् सूर्य-चन्द्रयोः सामान्यानि-साधारणानि भवन्ति, अर्थात् एषु दशमण्डलेषु चन्द्रोऽपि गच्छति सूर्योऽपि गच्छतीति सर्वसामान्याख्यै तानि दशमण्डलानि भवन्ति, अवशिष्टानि तु यानि मध्यस्थानि पडादीनि दशपर्यन्तानि पञ्चसंख्यकानि चन्द्रमण्डलानि सन्ति तानि प्रत्येकानि असाधारणानि भवन्ति केवलं चन्द्रस्य, अर्थात् तेषु मध्यस्थेषु षडादि दशपर्यन्तेषु पञ्चचन्द्रमण्डलेषु चन्द्र एवं गच्छति, न तु कदाचिदपि सूर्ययोर्मध्ये कश्चिदपि सूर्यों तत्र गच्छतीतिभावः । अथात्रात्याऽपि गणितपरिपाटी प्रतिपाद्यते यथा इह किं चन्द्रमण्डलं कियताभागेन सूर्यमण्डलेन न स्पृश्यते, कियन्ति वा चन्द्रमण्डलं कियताभागेन सूर्यमण्डलेन न स्पृश्यते, कियन्ति वा चन्द्रमण्डलस्यापान्तराले सूर्यमण्डलानि, कथं वा षडादीनि दशपर्यन्तानि पञ्चचन्द्रमण्डलानि सूर्येण न स्पृश्यन्ते । इत्येवं चिन्त्यमानायां विभावनायां विभागोपदर्शनं पूर्वाचार्यैः कृतं वर्तते अतस्तद् विनेय जनानुग्रहायोपदय॑ते, यथा बाह्यमंडल दोनों को मिलाने से दस होते हैं। ये सर्वाभ्यन्तर-सर्वबाह्यमंडल रूप दस मंडल नियम से सूर्य चन्द्र को साधारण अर्थात् ये दस मंडलों में चन्द्र भी गमन करता है तथा सूर्य भी गमन करता है। इस प्रकार ये सर्व सामान्य दस मंडल होते हैं। अवशिष्ट मध्य के छह से लेकर दस पर्यन्त के पांच चन्द्रमंडल हैं, वे वे प्रायः केवल चन्द्र के लिये असाधारण है अर्थात् उन मध्य के छ से लेकर दस पर्यन्त के पांच चन्द्रमंडल में चन्द्र ही गमन करता है। वहां पर कदापि दो सूर्य पैकी कोई भी सूर्य वहां नही जाता है।।
अब यहां पर अन्य गणित प्रक्रिया प्रतिपादित की जाती है जैसे यहां कौन सा चन्द्रमंडल कितने भाग से सूर्यमंडल से स्पृष्ट नहीं होता है ? अथवा चन्द्रमंडल के प्रान्तराल में कितने सूर्यमंडल है ? अथवा छह से लेकर दस पर्यन्त के पांच चन्द्रमंडल को सूर्य क्यों स्पर्श नहीं करता है ? इस प्रकार से विचार्यमान विभावना को जानने के लिये पूर्वाचार्यों ने मार्ग दिखलाया દસ મંડળે નિયમથી સૂર્યચંદ્રને સાધારણ અર્થાત્ આ દસ મંડળીમાં ચંદ્રપણ ગમન કરે છે અને સૂર્ય પણ ગમન કરે છે. આ પ્રમાણે આ સર્વસામાન્ય દસમંડળે હોય છે. બાકીના મધ્યના છથી દસ સુધીના પાંચ ચંદ્રમંડળે છે, તે કેવળ ચંદ્રને માટે અસાધારણ છે, અર્થાત્ એ વચલા છથી લઈને દસ સુધીના પાંચ ચંદ્રમંડળમાં ચંદ્રજ ગમન કરે છે, ત્યાં કઈપણ વખત બને સૂર્યો પૈકી કોઈપણ સૂર્ય ત્યાં જતા નથી, હવે અહીંયાં બીજી ગણિત પ્રક્રિયા પ્રતિપાદિત કરવામાં આવે છે.-જેમ અહીંયાં કયું ચંદ્રમંડળ કેટલા ભાગ સૂર્યમંડળથી પૃષ્ટ થતા નથી? અથવા ચંદ્રમંડળના અપાન્તરાલમાં કેટલા સૂર્યમંડળે છે? અથવા છથી લઈને દસ સુધીના પાંચ ચંદ્રમંડળોને સૂર્ય કેમ સ્પર્શ કરતા નથી? આ રીતે વિચાર્યમાન વિભાવનાને જાણવા માટે પૂર્વાચાએ માર્ગ બતાવેલ છે. તેથી શિષ્યજનેના અનુગ્રહ માટે તે માર્ગ અહીં બતાવવામાં આવે છે. પ્રથમ આ જાણવા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧