Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमैयबोधिनी टीका पद ३६ स० ७ नैरयिकाणां नैरयिकत्वेस मुद्धातनिरूपणम् ९९७ पूर्वाणां प्रत्येकं सद्विस्त्रिां कृताहारकसमुद्घातखात्, एवं पृच्छासमयभाविनां नैरयिकाणां मध्ये बहुभिरसंख्येयै नैरयिकर्नरकादुवृत्त्य अनन्तरं परम्परया वा मनुष्यप्राप्तौ चतुर्देश पूर्वाणि अधीत्य प्रत्येकमाहारकसमुद्घातानां सकृद् द्विस्त्रिाविधास्यमानत्वात् ‘एवं जाव वेमाणियाणं' एवम्-नैरयिकाणामिव यावद्-असुकुमारादीनामपि वैमानिकान्तानां प्रत्येक चतुर्विशतिदण्ड कक्रमेण स्व पर स्थानेषु आहारकसमुद्घातानां मनुष्यत्वं वर्जयित्वा प्रतिषे. धात्मकालापो वक्तव्यः, किन्तु यत्रास्ति विशेषस्तमाह ‘णवरं वणस्सइकाइयाणं मशृसत्ते अतीता अणंता, पुरेक्खडा अणंता' नवरम् -विशेषस्तु-वनस्पतिकायिकानां मनुष्यत्वे पूर्व वृत्तानाम् अतोताः आहारकसमुद्घाता अनन्ता वक्तव्याः, पुरस्कृताः भाविनश्चाहारकसमुद्घाता अन असंख्यात नारक ऐसे हैं जिन्होंने पूर्वकाल में कभी न कभी मनुष्य पर्याय प्राप्त की थी, जो चौदह पूर्वो के धारक थे और जिन्होंने एवकार या दो-तीन बार आहारकसमुद्घात भी किया था। इस कारण नारकों के मनुष्यावस्था में असं. ख्यात अतीत समुद्घात कहे गए हैं। इसी प्रकार पृच्छा समकालिक नारकों में असंख्यात ऐसे हैं जो नरक से निकल कर अनन्तर भव में अथवा परम्परा से मनुष्य भव प्राप्त कर के, चोदह पूर्वा के धारक होंगे और आहारक लब्धि प्राप्त कर के आहारकसमुद्घात करेंगे । इस कारण नारकों के मनुष्यावस्था में भावो समुदघात असंख्यात कहे गए हैं। इसी प्रकार अर्थात् नारकों के समान असुरकुमारों से लेकर वैमानिकों तक चौबीसों दण्डकों के क्रम से, स्व-परस्थानों में आहारकसमुद्घातों का मनुष्यावस्था को छोडकर निषेध कहना चाहिए । विशेषता यह है कि वनस्पतिकायिकों के मनुष्यावस्था में अतीत आहारकसमु. दरात अनन्त कहना चाहिए और अनागत भी अनन्त कहना चाहिए, क्योंकि માંથી અસંખ્યાત નારક એવા છે કે જેઓએ પૂર્વકાળમાં કયારે ને કયારે મનુષ્ય પર્યાય પ્રાપ્ત કરેલ હતું, ચોદ પૂર્વના ધારક હતા અને જેઓએ એકવાર અગર બે વાર આહારક સમુદ્દઘાત પણ કરેલ હતા.
એ કારણે નારકની મનુષ્યાવસ્થામાં અસંખ્યાત અતીત સમુદ્દઘાત કહેલા છે. એજ પ્રકારે પૃચ્છા સમકાલિક નારકમાં અસંખ્યાત એવા છે જે નારકથી નિકળીને અનન્તર ભવમાં અથવા પરંપરાથી મનુષ્યભવ પ્રાપ્ત કરીને, ચૌદ પૂર્વના ધારક થશે અને આહારક લબ્ધિ પ્રાપ્ત કરીને આહારક સમુદ્દઘાત કરશે. એ કારણે નારકના મનુષ્યાવસ્થામાં ભાવી સમુદ્રઘાત અસંખ્યાત કહેલા છે એ જ પ્રકારે અર્થાત્ નારકની સમાન અસુરકુપારથી લઈને વૈમાનિક સુધી વીસે દંડકોના કમથી, સ્વ–પર સ્થાનોમાં આહારક સમુદ્દઘાને મનુષ્યાવસ્થા સિવાય નિષેધ કહે જોઈએ.
વિશેષતા એ છે કે વનસ્પતિકાયિકોના મનુષ્યાવસ્થામાં અતીત આહારક સમુદ્દઘાત અનન્ત કહેવા જોઇએ અને અનાગત પણ અનન્ત કહેવા જોઈએ, કેમકે અનન્ત જીવ એવા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫