Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ३ सू.३८ पुद्गलद्वारानुसारेणाल्पबहुत्वम्
३७५
पश्चिमेन - दक्षिणपश्चिमायां प्रत्येकं वर्तमानाः च असंख्येयगुणा भवन्ति, स्वस्थाने तु परस्परं द्वयेऽपि तुल्याः सदृशा भवन्ति रुचकाद्विनिर्गतयोः मुक्तावलि संस्थानसंस्थितयोस्तिर्यग्लोकान्तमधोलोकान्तमृद्धर्वलोकान्तं पर्यवसितयोः तयोर्द्वयोरपि दिशो : क्षेत्रस्यासंख्येयगुणत्वात् तत्र पुद्गलानामपि असंख्येयगुणत्वं तत् क्षेत्रस्य तु स्वस्थाने तुल्यत्वात् पुद्गलानामपि स्वस्थाने तुल्यत्वमयसेयम्, तेभ्योsपि - ' दाहिणपुरच्छ्रिमेण उत्तरपच्चत्थिमेण य दोषि तुल्ला विसेसाहिया' दक्षिण पौरस्त्येन - दक्षिणपूर्वस्याम् उत्तरपश्चिमेन उत्तरपश्चिमायाञ्च प्रत्येकं दिशि वर्तमाना: पुद्गलाः विशेषाधिका भवन्ति, स्वस्थाने तु परस्परं तुल्या भवन्ति सौमनसगन्धमादनेषु सप्तसप्तकूटेषु विद्युत्प्रभ माल्यवतो नवनवकूटेषु च धूमिकादक्षिण-पश्चिम दिशा में बराबर-बराबर पुदगल हैं, मगर अधोदिशा की अपेक्षा असंख्यातगुणा अधिक हैं, क्योंकि रुचक से निकली हुई मुक्तावली के आकार की और तिर्यग्लोक, अधोलोक एवं ऊर्ध्वलोक तक फैली हुई इन दोनों दिशाओं का क्षेत्र असंख्यातगुणा अधिक हैं, अतएव उन में पुद्गल भी असंख्यातगुणा हैं। मगर दोनों दिशाओं का क्षेत्र चूंकि बराबर है, अतएव उन दोनों में पुद्गल भी बराबर कहे गए हैं। इन दोनों दिशाओं की अपेक्षा दक्षिण पूर्व और उत्तर पश्चिम दिशाओं में दोनों में परस्पर तुल्य पुद्गल हैं, मगर उत्तरपूर्व एवं दक्षिणपश्चिम दिशाओं की अपेक्षा विशेषाधिक हैं । इस का कारण यह है कि सौमनस एवं गन्धमादन पर्वतों के सात-सात कूटों (शिखरों पर तथा विद्युत्प्रभ और माल्यवत् पर्वतों के नौ-नौ कूटों पर कोहरे एवं ओस आदिके सूक्ष्म पुद्गल बहुत होते हैं । मगर ઉત્તર પૂર્વ દિશામાં તથા દક્ષિણ પશ્ચિમ દિશામાં સરખે સરખા પુદ્ગલો છે. પણ અધાદિશાના કરતાં અસ ખ્યાત ગણા વધારે છે. કેમકે રૂચકથી નીકળેલ મુક્તાવલીના આકારની અને તિગ્લાક, અધેાલાક અને ઉલેાક સુધી ફેલા ચેલી આ બન્ને દિશાઓનું ક્ષેત્ર અસંખ્યાત ગણુ વધારે છે. તેથી જ તેમાં પુદ્ગલ પણ અસંખ્યાત ગણા છે. પરંતુ ખન્ને દિશાઓનુ` ક્ષેત્ર આમતા બરખર છે. તેથીજ એ બન્નેમાં પુદ્ગલા પણ સરખા કહેવામાં આવેલ છે. આ અન્ને દિશાએના કરતાં દક્ષિણ પૂર્વ અને ઉત્તર પશ્ચિમ એ અન્ને દિશાઓમાં પરસ્પર સરખા પુદ્ગલેા છે. પણ ઉત્તર પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ દિશાઓના કરતાં વિશેષાધિક છે. તેનુ કારણ એ છે કે–સૌમનસ અને ગધમાદન પર્વ તાના સાત સાત ફૂટ ( શિખરાપર ) તથા વિદ્યુત્પ્રભ અને માલ્યવાન્ પતાના નવ નવ ફૂટો પર કેહરા અને ઝાકળ વિગેરેના સૂમ પુદ્ગલા ઘણા હેાય છે;
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨