Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.१० सू.१४५ सर्वजीवानां त्रैविध्यनिरूपणम् १४०९ भागो' क्षेत्रतोंऽगुलस्याऽसंख्येयभागः तत ऊवं नियमतः संसारिणः सूक्ष्म गमनम् । 'नो सुहुम नो बायरए साइए अपज्जवसिए' उभय-प्रतिषेधवर्ती सिद्ध एव च साद्यपर्यवसितः।
अथ सूक्ष्मत्वेऽन्तरमाह-'सु हुमस्स अंतरं बायरकालो' सूक्ष्मजीवानां कियन्तं कालमन्तरं भदन्त ! गौतम ! बादरकालः स च जघन्यतोऽन्तर्मुहूर्तम् उत्कर्षतोऽसंख्येयकालम् असंख्येया उत्सर्पिण्यवसर्पिण्यः कालतः क्षेत्रतोऽसंख्येया लोकाः । कितने काल तक रहते हैं ? उत्तर में प्रभु कहते हैं ? हे गौतम ! बादर जीव बादर रूप से कम से कम एक अन्तर्मुहूर्त तक रहते हैं और उत्कृष्ट से असंख्यात काल तक रहते हैं इस असंख्यात काल में असंख्यात उत्सर्पिणियां और असंख्यात अवसर्पिणियां समाप्त हो जाती है तथा क्षेत्र की अपेक्षा अंगुल के असंख्यातवें भाग में जितने प्रदेश होते हैं उतने यहां उत्सर्पिणी अवसर्पिणी काल हो जाते हैं। 'नो सुहुमा नो बादरा साइए अपज्जवसिए' तथा-जो नो सूक्ष्म और नो बादर जीव हैं उनका उस रूप में रहने का काल सादि अपर्यवसित है ऐसे वे जीव सिद्ध ही होते हैं। __अन्तर कथन-'सुहुमस्स अंतरं बायर कालो' हे भदन्त ! सूक्ष्म जीव का अन्तर कितने काल का होता है ? उत्तर में प्रभु कहते हैंसूक्ष्म जीव का अन्तर बादर का काल होता है और बादर का अन्तर सूक्ष्म का काल होता है इस तरह सूक्ष्म का अन्तर जघन्य से एक કેહે ગૌતમ ! બાદર છવ બાદરપણાથી ઓછામાં ઓછા એક અંતર્મહત સુધી રહે છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ પર્યન્ત રહે છે. આ અસંખ્યાત કાળમાં અસંખ્યાત ઉત્સપિણિ અને અસંખ્યાત અવસર્પિણી સમાપ્ત થઈ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષાથી આંગળના અસંખ્યાતમાં ભાગમાં જેટલા પ્રદેશ હોય છે. એટલા ઉત્સર્પિણ અને અવસર્પિણી કાળ અહીયાં थ तय छे. 'नो सुहम नो बादरा साइए अपज्जवसिए' तथा २ ना सूक्ष्म भने ને બાદર જીવ છે તેમને એ રૂપે રહેવાને કાળ સાદિ અપર્યવસિત છે. એવા એ જીવો સિદ્ધ જ હોય છે.
અંતરદ્વારનું કથન 'सुहुमस्स अंतरं बायर कालो' 3 लगवन् ! सूक्ष्म अनुमत२ ॥ કાળનું હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે–સૂમ જીવનું અંતર બાદર જીવને જે કાલ કહ્યો છે એ પ્રમાણેનું છે અને બાદરનું અંતર સૂક્ષમ કાળ પ્રમાણે હોય છે. આ રીતે સૂફમનું અંતર જઘન્યથી એક અંતમુહૂર્તનું
जी० १७७
જીવાભિગમસૂત્ર