Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
‘ક્રવારે છ વારું ઉત્કૃષ્ટથી તેઓ ના શરીર ની અવગાહના છગભૂત પ્રમાણની હોય છે.
આ રીતે અવગાહનાદ્વારનું કથન છે. સ્થિતિદ્વાર– ૩ળ સિનિ વિમા તેઓની સ્થિતિ-આયુષ્કાળ જઘન્ય થી અંતમુહૂર્ત પ્રમાણની હોય છે. ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની હોય છે.
આ રીતે સ્થિતિદ્વાર કહેલ છે. ઉદ્વર્તના દ્વાર “નવરં ઉદાત્તા જેનુ ચરથg જતિ જલચર ની અપેક્ષાએ સ્થલચર માં એજ વિલક્ષણપણુ-જુદાઈ છે કે આ સ્થલચરે અહિથી નીકળી ને નારકમાં જાય તે ચેથી પૃથ્વી સુધી જ જાય છે. પરંતુ તેનાથી આગળ જતા નથી રે ગદા કયા’ શેષ-શરીરદ્વાર અવગાહનાદ્વાર સ્થિતિદ્વાર ઉદ્વર્તનાદ્વાર શિવાયના બીજા બધા જ દ્વારેનું કથન ગર્ભવ્યુત્ક્રાંતિક જલચર જીવેના કથન પ્રમાણે આ સ્થલચર છે પણ સમજવા,
એ જલચર પ્રકરણ કયાં સુધીનું અહિં ગ્રહણ કરવું જોઈએ? એ પ્રશ્નના ઉત્તરમાં સૂત્રકાર બનાવ' ઇત્યાદિ સૂત્રનું કથન કરે છે. તે આ પ્રમાણે છે. “વિ રાજા રાવ્યાજાફરાર આ સ્થલચરજી નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ આ ચારગતિમાં જવા વાળા હોવાથી ચતુર્ગતિક કહેવાય છે. તથા નારક તિર્યંચ મનુષ્ય અને દેવ આ ચાર ગતિ થી નીકળીને અહીંયાં આવવા વાળા હોવાથી “ચતુરાગતિક” કહેવાય છે. પિત્તા યહજાર પuTરા? આ સ્થલચર જીવો પ્રત્યેક શરીરી અસંખ્યાત કહ્યા છે. હવે ચતુષ્પદ પ્રકરણ ને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે તે ૩uથા’ આ રીતે ભેદ પ્રભેદથી ચતુષ્પદ જીવન નિરૂપણ કરવામાં આવ્યું છે.
હવે સૂત્રકાર સ્થલચરેના પહેલા ભેદ રૂપ ચતુષ્પદ છેનું નિરૂપણ કરીને તેને બીજે ભેદ જે પરિસર્યું છે. તેનું નિરૂપણ કરે છે. તેમાં ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે–“રે િ vacci”હે ભગવન્ પરિસર્પોના શું લક્ષણો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે—“જિagr સુવિદા ” હે ગૌતમ! પરિસર્યું પ્રકારના કહેલા છે, “રં કહા” તે બે પ્રકાર આ પ્રમાણે છે. “પરિણા ૨ મુઝારિણcવા ” એક ઉર પરિસર્ષ અને બીજા ભુજપરિસર્ષ, તેમાં જેઓ છાતીના બળથી ચાલે છે, તેઓ ઉર પરિસર્યું છે, અને જેઓ હાથના બળથી ચાલે છે, તેઓ ભુજ પરિસ છે. હે ભગવન “હૈ તું સરિત” ઉર:પરિસર્પના શું લક્ષણ છે ? અને તેના કેટલા ભેદો કહેલા છે ? સંમૂર્છાિમ ઉર:પરિસર્ષ ના અતિદેશ દ્વારા પ્રભુ કહે છે કે –
સર” હે ગૌતમ ! સંમૂર્છાિમ ઉર પરિસર્ષ ના પ્રકરણમાં જે પ્રમાણે ઉર પરિસર્પોનું નિરૂપણ કરવામાં આવેલ છે, એ જ પ્રમાણે અહિયાં પણ આ ગર્ભજ ઉરઃ પરિસપોનું નિરૂપણ સમજી લેવું. પરંતુ “જાવાસ્ટિચાકર મેરો માળિો ” તે પ્રકરણના કથન કરતાં આ પ્રકરણમાં જે વિશેષ પણું છે. તે એટલું જ છે કે–અહિયાં આસાલિકનું વર્ણન કરવાનું નથી. કેમ કે–આસાલિકો સંમૂરિષ્ઠમ જ હોય છે ગર્ભજ હતા નથી આસાલિક એ ઉરઃ પરિસર્પોને એક ભેદ છે. તેજ કારણથી તેને અહિ વત કહેલ છે.
જીવાભિગમસૂત્રા
૯૨