Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
↑
પરૂના કાગળા નીકળતા હતા, એટલુંજ નહિ પણ સાથે સાથે–તે લેહીનું વમન કરતા હતા અને તેનાં વમનમાં કૃમિઓના ઢગલા હતા. ‘ ચિત્તા ’ એ પુરુષને જોઇને ગૌતમ સ્વામીના ચિત્તમાં ‘રૂમે ગńસ્થા સમુન્ના ” આ પ્રમાણે વિચારધારા ઉત્પન્ન થયું. અો ન મે પુસે પુરાપુરાળાં નાવ વિરૂ ” અરે ! આ પુરુષ પૂર્વપાર્જિત ( પૂર્વ જન્મમાં કરેલાં ) અશુભતમ કર્માંનાં ફળને ભોગવી રહ્યો છે. ‘
'
સંપદંડ ’
આ પ્રમાણે ગૌતમ સ્વામીએ વિચાર કર્યાં. ‘ સંદિત્તા લેખેલ સમળે મળવું મહાવીરે तेणेव उवागच्छइ " વિચાર કરીને પછી તે ભગવાન મહાવીરની પાસે પહોંચ્યા અને તેના પૂર્વ ભવ વિષેના પ્રશ્ન પૂછયે: ભગવાને તેના પૂર્વ ભવ વિષે આ પ્રમાણે કહ્યું (સ્૦ ૨) પૂર્વે વહુ નોયમાં ? ' ઇત્યાદિ,
6
"
भारहे
6
"
'
Ë વસ્તુ શૌયમા ! ' હે ગૌતમ ! ‘ તેનું ાજેાં તેનું સમળું અવસર્પણી કાલના ચેથા આરામાં, ( હેવ મંજૂરીને લાવે ’એ જ ખૂદ્વીપનાં वासे , ભારત ક્ષેત્રમાં, ‘ત્રિપુરે ગામ ચરે દોસ્થા' નદિપુર નામનું એક નગર હતુ, મિત્તે ચા ” ત્યાંનાં રાજાનું નામ મિત્ર હતું. ‘તસ્ય નું મિત્તસ રો સિરી” નામ મહાસિદ્દો ' તે રાજાને એક રસેયે હતેા-જેનું નામ શ્રીક હતું, અસ્મિ૬ બાય ટુરિયાળ? * તે મહા અધમી અને દુષ્પ્રત્યાન ંદિ દુરિશ્તાષઅધર્માચરણુમાંજ પ્રસન્ન હતા, ‘તત્ત્વ નું સિરીયસ મહાનિયન્ન વદવે મસ્જીિયા य वागुरिया य साउणिया य दिष्णभइभत्तवेयणा कल्ला कल्लि बहवे सण्हमच्छे य जाव पडागाइडागे य गए य जाव महिसे य तित्तिरे य जाव मयूरे य નીનિયયો. વોવૃતિ ’તે રસાયાની પાસે અનેક નાકર-ચાકર કામ કરતા હતા, તેમાં કોઇ મત્સ્યઘાતી (મચ્છીમાર) હતા, કાઇ મૃગધાતી, કેાઈ શાકુનિક-પક્ષીના શિકાર કરવાવાળા હતા, તે તમામને તેના કામના પ્રમાણમાં તેના તરફથી પગાર આપવામાં આવતા હતા. તે માણસે હંમેશા ઘણીજ સંખ્યામાં અનેક મત્સ્ય વિશેષા યાવતુ (તમામ પ્રકારના મત્સ્ય) પતાકાતિપતાક નામના માછલાનાં, મકરાઓના, એડકા, રેઝ, સૂવર, મૃગલાઓ, પાડાએ, તેતર, ચીડીઆ, લાવાપક્ષીએ, કબૂતરા, કુકડા, મેર વગેરેના શિકાર કરતા હતા. ‘લવરોવિજ્ઞા શિકાર કરીને તે શિકારી તમામ જાનવરો
'
શ્રી વિપાક સૂત્ર
૨૦૨