Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७८२
ज्ञाताधर्मकथासूत्र प्रवेश्यानि माङ्गल्यानि वस्त्राणि प्रवरपरिहिता अल्पमहाद्वैभरणालङ्कृतशरीरा चेटिकाचक्रयालपरिकीर्णा स्वकाद् गृहाद् प्रतिनिष्क्रामति, प्रतिनिष्क्रम्य यौव बाह्याउपस्थानशाला यौव धार्मिको यानप्रवरस्तत्रैयोपागच्छति, उपागत्य धार्मिकं यानप्रवर दुरुढा-आरूढा । ततः खलु सा काली दारिका धार्मिक यानपवरम् , एवं सुद्धप्पवेसाई मंगलाई वत्थाइं पयरपरिहिया अप्पमहग्धाभरणालंकिय सरीरा चेडिया चक्कवालपरिकिण्णा साओ गिहाओ पडिनिक्खमइ, पडिनिक्खमित्ता जेणेव बाहिरिया उचट्ठाणसाला जेणेव धम्मिए जाणप्पयरे तेणेच उयागच्छइ, उवागच्छित्ता धम्मियं जाणप्पवरं दुरूढा, तएणं सा काली दारिया धम्मियं जाण पवरं जहा दोबई जाय पज्जुवासइ) तय माता पिता ने उससे ऐसा कहा-हे देवानुप्रिये ! तुझे जिस प्रकार सुख मिले उस प्रकार तूं कर-इस शुभकार्य में प्रतिबंध-प्रमाद मत कर । इस प्रकार माता पितासे अभ्यनुज्ञात हुई उस दारिका ने हृष्ट तुष्ट चित्त होकर स्नान किया वायसादि के लिये अन्नका भागरूप-बलिकर्म किया कौतुक, मंगल एवं प्रायश्चित्त करके शुद्ध प्रवेश योग्य, मंगलकारी वस्त्रों को अच्छी तरह पहिरा, और अल्पभार बहुमूल्य आभरणों से अलंकृत शरीर होकर वह चेटिका चक्रयाल से युक्त हो अपने घर से निकली । निकलकर वह यहां गई-जहां बाह्य उपस्थान शाला थी-उसमें जाकर वह जहां धार्मिक यानप्रवर रक्खा था-वहां पहुंची-यहां जाकर कोउयमंगलपायच्छित्ता सुद्धप्पयेसाई मंगल्लाई वत्थाई पचरपरिहिया अप्पमहग्याभरणालंकियसरीरा चेडियाचक्कवालपरिकिण्णा साओ गिहाओ पडिनिक्खमइ, पडिनिक्वमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला जेणेव धम्मिए जाणप्पयरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता, धम्मियं जाणप्पयरं दुरूढा तएणं सा काली दारिया धम्मियं जाणप्पयरं एवं जहा दोबई जाय पज्जुवासइ)
ત્યારે માતાપિતાએ તેને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે! તને જેમ સુખ મળે તેમ તું કર. આ શુભ કાર્યમાં પ્રતિબંધ-પ્રમાદ કર નહિ આ પ્રમાણે માતાપિતા વડે આજ્ઞાપિત થયેલી તે દારિકાએ હષ્ટ-તુષ્ટ ચિત્ત થઈને સ્નાન કર્યું. કાગડા વગેરેને અન્નભાગ આપીને ખલિકર્મ કર્યું. કૌતુક, મંગળ અને પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ પ્રવેશ યોગ્ય, મંગળકારી વસ્તોને સારી રીતે પહેર્યા અને વજનમાં હલકા પણ કિમતમાં બહુ ભારે એવા આભરણથી શરીરને અલંકૃત કરીને દાસીઓના સમૂહથી પરિવેષ્ટિત થઈને પિતાના ઘેરથી નીકળી. નીકળીને તે ત્યાં પહોંચી જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી. તેમાં જઈને તે જ્યાં ધાર્મિક યાનપ્રવર ઊભું હતું તેમાં આરૂઢ થઈ ગઈ. આરૂઢ થઈને તે
श्री शताधर्म अथांग सूत्र : 03