Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७१६
भगवतीसूत्रे हत्थिराया, जाव रहमुसलं संगामं ओयाए' नवरं विशेषस्तु महाशिलाकण्टकसंग्रामापेक्षया रथमुसले संग्रामे एतावानेव यत् उदायिनामहस्तिस्थाने भूतानन्दो हस्तिराजो विज्ञेयः, यावत्-अन्यत्सर्वं पूर्ववदेव, तथा च यावत्करणात्कणिकराजाज्ञया कौटुम्बिकपुरुषाणां भूतानन्दनामहस्तिराजस्य हय-गजरथ-योधकलित चतुरङ्गिण्याः सेनायाः सन्नद्धीकरणानन्तरम् कूणिको राजा स्नानादिकं विधाय कृतबलिकर्मा कृतकौतुकमङ्गलप्रायश्चित्तः सर्वालङ्कारविभूषितः सन्नद्ध-बद्ध-वर्मित-कवचः गृहीतायुधप्रहरणः, धृतच्छत्रः, चतुउदायी नामके पट्टहस्तीको सज्जित करनेकी वात कही गई है और यहां पर भूतानन्द पट्टहाथीको सज्जित करनेके लिये कहा गया है। बाकी और सबकथन पहिले जैसा ही है । यहां जो यावत् पदका पाठ आया है उससे यह समझाया गया है कि 'कूणिक राजाकी आज्ञासे कौटुम्बिक पुरुषोंने भूतानन्द पट्टहाथी को सजित कर दिया तथा हाथी घोडा, रथ एवं योधाओंसे युक्त चतुरंगिणी सेना को सजित कर दिया और सज्जित होजाने के पीछे वृत्तांत राजाके पास जाकर पहुंचा दिया राजा कणिक भी उसी समय स्नानादिक से निवटकर काकआदि पक्षियोंके लिये अन्नका भाग देनेरूप बलिकर्म किया, कौतुक दुःस्वप्न आदिके विनाशके लिये अवश्यकरणीय होने से कौतुक, मंगलरूप प्रायश्चित्त किया मषी तिलक आदिका नाम कौतुक और दद्धि अक्षत आदिका नाम मंगल है । उस समय उन्होंने अपने आपको समस्त अलंकारों से विभूषित किया, शरीर पर जकडकर અહીં ભૂતાનંદ નામના હાથીને સજજ કરવાનું કહ્યું છે. બાકીનું સમસ્ત કથન, 'महाशिता साम' ना ४थन प्रभार १ छे. साडी 2 'जाव ( यापत्)' पहने। પ્રયોગ કરવામાં આવ્યો છે તેના દ્વારા જે સૂત્રપાઠ ગ્રહણ કરાવે છે તે નીચે પ્રમાણે છેકૃણિક રાજાની આજ્ઞાથી કૌટુંબિક પુરુષેએ ભૂતાનંદ નામના ગજરાજને સુસજિત કર્યો, હાથી, ઘેડા, રથ અને વીર યુદ્ધાઓથી યુકત ચતુરંગી સેના પણ સજજ કરી દીધી, ત્યારબાદ તેમણે કણિક રાજાને ખબર આપી કે “આપની આજ્ઞા પ્રમાણે બધી તૈયારીઓ થઈ ચુકી છે. ત્યાર બાદ રાજા કૃણિક સ્નાનગૃહમાં ગયો. સ્નાનાદિ ક્રિયા પતાવીને તેણે વાયસાદિ પક્ષીને અન્ન અર્પણ કર્યું એટલે કે બલિકર્મ કર્યું, દુઃસ્વપન આદિના નિવારણ માટે તેણે કૌતુક અને મંગલરૂપ પ્રાયશ્ચિત્ત કર્યું. (મથી તિલક આદિને કૌતુક કહે છે, દહીં ભાત આદિ ખાઈને શુકન કરવાની ક્રિયાને મંગલકર્મ કહે છે.) ત્યાર બાદ તેણે પોતાના સમસ્ત અંગને અલંકારથી વિભૂષિત કર્યા, શરીર પર કસ કસાવીને
શ્રી ભગવતી સૂત્ર : ૫