Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० २ उ०१सू०८ आरम्भपरिग्रहानवबोधेन धर्माधलाभ नि० २७३
'केवलनाणं' इति । द्वे स्थाने अपरिज्ञाय आत्मा केवलं परिपूर्ण, विशुद्ध वा केवलज्ञानं केवलं-मत्यादिनिरपेक्षत्वादसहायं, यद्वा-केवलं-आवरणमलाभावाद् विशुद्धम् , यद्वा-केवलं सकलं संपूर्णम् , यद्वा-केवलम्-सजातीयद्वितीयरहितत्वा
यहां "नो केवलं उप्पाडेज्जा" ऐसा पाठ भी योजित कर लेना चाहिये इसका ऐसा वाच्यार्थ होता है कि आत्मा जबतक ज्ञपरिज्ञा से आरम्भ परिग्रह रूप दो स्थानों को नहीं जानकर प्रत्याख्यान परिज्ञा से उनका परित्याग नहीं कर देता है, तबतक यह परिपूर्ण अथवा विशुद्ध केवलज्ञान को-विना मर्यादा के रूपी और अरूपी द्रव्यों को हस्तामलकवत् साक्षात् जानने वाले ज्ञान को नहीं उत्पन्न कर सकता है "केवलनाणं" में जो ज्ञान का विशेषण यह केवल पद रखा है उससे यह प्रकट किया गया है कि वह ज्ञान ऐसा होता है कि जिसमें मति आदि ज्ञानों की निरपेक्षता होने के कारण सहायता की चाहना नहीं रहती है। अथवा इस केवलज्ञान का निरोधक जो सर्वघाति प्रकृतिरूप केवलज्ञानावरण है उसका इसमें सर्वथा क्षय रहता है इसीलिये इसे विशुद्ध कहा गया है अथवा अवधिज्ञान और मनःपर्यवज्ञान जिस प्रकार द्रव्यक्षेत्रादि की मर्यादा लेकर रूपी पदार्थ को जानते हैं उस प्रकार से यह मर्यादा लेकर पदार्थों को नहीं जानता है किन्तु मर्यादा रहित होकर ही यह તે પૂર્ણરૂપે અથવા વિશુદ્ધરૂપે મન:પર્યવજ્ઞાનને (મનની પર્યાયને સાક્ષાત્ જાણનારા જ્ઞાનને) ઉત્પન્ન કરી શકતું નથી.
माडी “नो केवलं उप्पाडेजा" मा ५४ ५५५ योन्य ४. तना દ્વારા એ વાચ્યાર્થ થાય છે કે જ્યાં સુધી આત્મા જ્ઞ પરિજ્ઞાથી આરંભ પરિગ્રહરૂપ બે સ્થાનને જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેમને પરિત્યાગ કરતે નથી, ત્યાં સુધી તે પરિપૂર્ણ અથવા વિશુદ્ધ કેવળજ્ઞાનને ઉત્પન્ન કરી શકતું નથી. કોઈ પણ જાતની મર્યાદા વિના રૂપી અને અરૂપી દ્રવ્યોને હસ્તામલકવત્ (હાથમાં રહેલા આમળાની જેમ) સાક્ષાત જાણનારા જ્ઞાનને કેવળજ્ઞાન छ छ. “ केवलनाणं " मा ५४मा २ स विशेष छे तेना द्वारा भेट કરવામાં આવ્યું છે કે આ જ્ઞાન એવું હોય છે કે તેમાં મતિજ્ઞાન આદિ જ્ઞાનની અપેક્ષા રહેતી નથી–એટલે કે તે જ્ઞાનેથી સહાયતાની આવશ્યકતા રહેતી નથી. કેવળજ્ઞાનનું નિરોધક સર્વઘાતિ પ્રકૃતિરૂપ જે કેવળ જ્ઞાનાવરણ કર્મ છે, તેને તેમાં સર્વથા ક્ષય થયેલું રહે છે, તેથી તેને વિશુદ્ધ કહ્યું છે. અવધિજ્ઞાન અને મનઃ પર્યાવજ્ઞાન તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદામાં રહીને રૂપી પદાર્થોને જાણી શકે છે, પરંતુ કેવળજ્ઞાનમાં આવી કે મર્યાદા
था ३५
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧