Book Title: Adhar Abhishek Vidhan
Author(s): Saumyaratnavijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 68
________________ અક્ષત પૂજા કરતાં થકાં, સફળ કરું અવતાર, ફળ માંગુ પ્રભુ આગળ, તાર-તાર મુજ તાર // દર્શન-જ્ઞાન-ચારિત્રનાં, આરાધનથી સાર, સિદ્ધશિલાની ઉપરે, હો મુજ વાસ શ્રીકાર // (૭) નૈવેધ પૂજા (થાળીમાં સાકર, પતાસા, સાટા, ઘેબર, પેંડા, બરફી, મૈસુર વગેરે અલગ-અલગ મિઠાઈ લઈ નૈવૈદ્ય પૂજા સાથિયા ઉપર કરવી.) नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥ અણાહારી પદ મેં કર્યા, વિગ્રહ ગઈય અનંત, દૂર કરી તે દીજીયે, અણાહારી શિવ સંત. મંત્રઃ ૐ દૈ શ્ર પરમપુરુષાય પરમેશ્વરાય નમ્ન-નર-મૃત્યુનિવરિય શ્રીમત્તે जिनेन्द्राय नैवेद्यं यजामहे स्वाहा ॥ (૮) ફળ પૂજા (બદામ, સોપારી, શ્રીફળ, સફરજન, દાડમ, ચીકુ, દ્રાક્ષ, મોસંબી, અનાનસ આદિ ફળોથી સિદ્ધશિલા ઉપર ફળ પૂજા કરવી.) नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥ ઈન્દ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ, પુરુષોત્તમ પૂજી કરી, માંગે શિવ ફળ-ત્યાગ. મંત્રઃ ૐ શ્ર પરમપુરુષાથ પરમેશ્વરાય ન-નર-મૃત્યુનિવરિય શ્રીમતે जिनेन्द्राय फलं यजामहे स्वाहा ॥ જિનપ્રતિમાના પૂજન, વંદન અને દર્શનથી ઋષિહત્યાદિ જેવા ઘોર પાપો પણ ભાવવશાત ધોવાઈને સાફ થઈ જાય છે. શિલ્પ-વિધિ (૫૦) હેમકલિકા - ૧

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78