Book Title: Aatmbodh
Author(s): Dhurandharsuri, Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
२४
ब्रह्मचर्यव्रतम्
(વિયોનિની )
बलिनो गुणिनः स्थिराशया, वररूपाः परमे पथि स्थिताः ।
प्रभवन्ति जनाः सदादराद्, विमलब्रह्मगुणाश्रयाद् भुवि ॥ २४॥
ભાવાર્થ - બ્રહ્મચ
ઉત્તમ આત્માઓએ જેનો આદર કર્યો છે એવા વિમલ બ્રહ્મચર્યના આચરણથી પૃથ્વી પર મનુષ્યો બળવાળા ગુણી સ્થિર આશયવાળા ઉત્તમ રૂપસંપન્ન તે ઉત્તમ માર્ગમાં સ્થિર થાય છે. આવા ઉત્તમ ગુણના ભંડાર સ્વરૂપ બ્રહ્મચર્યનું અવશ્ય પાલન કરો.
१. अयुजोर्यदि सौ जगौ युजो:, सभराल्गौ-यदि सुन्दरी तदा ।

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162