Book Title: Aatm chaitanyani Yatra
Author(s): Kumarpal Desai
Publisher: Buddhisagarsuri Jain Samadhi Mandir
View full book text
________________
THURSDAY 29TH APRIL 1915. સંવત ૧૮ ના અ, વઈશાખ સુદ ૧૫ ગુરૂવાર તા. ૨૮ મી એપ્રીલ સને ૧૯૧૫. મુ, તા. ૧૬ જમાદીલાપર સને ૧૩૩૩ ઉ. પ-૩૮ અ. -૨ પા. ર૦ આબાન સને ૧૨૨૪
આત્મોલ્લાસપ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ ! હેજે.
| મંદાક્રાન્તા વાગ્યા ભાવો હૃદય પટના પત્ર હારો ઉકેલી. રેં ના છાનું હૃદય ઊછળે અબ્ધિવત્ પ્રેમ છોળ. જ્ઞાનોત્યા પ્રગતિ કરવી હોય છે એ જ ચિત્તે. આત્મોલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ વડેજ – ૧ જે જે હારા હૃદય ગમતું પૂર્વ સંસ્કાર યોગે. તે તે હારા પ્રગતિ પથમાં પ્રાપ્ત થાશે પ્રયત્ન. કર્તવ્યોના નિશદિન ભણી પાઠ ચિત્ત મઝાના. આત્મોલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ ! વ્હેજે – ૨ સેવા મેવા સમ મન ગણી સેવજે સદ્ગુરુને. તેથી હારું હૃદય વિકસે ને મળે સત્ય જ્યોતિ. કર્તવ્યોના અનુગમ વડે પૂર્ણયોગી બનીને. આત્મોલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ ! વહેજે – ૩ જેવા ભાવો હૃદય ઊછળે જે અધુના મઝાના. તેવા ભાવો નિશદિન રહો એ જ ઇચ્છું વિચારી. હારા માર્ગે અચલ રહીને આત્મભોગી બનીને. આત્મોલ્લાસે પ્રગતિપથમાં નિત્ય તું પાન્થ છેજે – ૪ શ્રદ્ધાભક્તિ હૃદય કરુણા મૈત્રી માધ્યચ્યધારી. સદ્દગુણોમાં મુદિત થઈને વિશ્વનું શ્રેય ઇચ્છી. કર્તવ્યોનો અનુભવ કરી સ્વાધિકારે વિવેકે. આત્મોલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ હેજે – ૫ દુઃખી લોકો જગ બહુ રડે દુઃખ સંહાર યત્ન. નિષ્કામી થૈ જગજુનતણું શ્રેય કર નિત્ય સર્જે. જન્મી સારું અવની તલમાં કૃત્ય કીજે સુભાવે. આત્મોલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ વહેજે – ૯ રતિનો લાલ અત્તરમાં કરો નિષ્કામથી સઘળું. ખરેખર ભાવ લાવીને કથી શિક્ષા હૃદય ધરજે –
“આત્માની ઉચ્ચ દશા પ્રાપ્ત કરવા સારું સદગુણદષ્ટિ અંગીકાર કરવી જોઈએ. આત્મા સદાકાળ પૂર્ણાનંદી છે. દુનિયાનાં સારાં-ખોટાં વચનોથી તે ન્યારો છે.”
150
-

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201