________________
૩૯૪
ષગ્દર્શનની સંકલના
-
૨ ખીજી સંગતિ ૮ સ્થાનમેલ ' માં મધુસૂદનસરસ્વતીએ કરી છે, એમાં ષગ્દર્શન સંબન્ધી નિરૂપણને અંગે પ્રત્યેક દર્શનનુ પ્રયેાજન ખતાવી, છેવટે સર્વે દર્શનનું પ્રયેવૃજન ખતાવી, છેવટે સવ દનાનુ તાત્પર્ય વિવાદમુખે અદ્વિતીય પરમાત્માનું પ્રતિપાદન કરવાનું છે એમ જણાવ્યું છે. મૂળ બધું વાંચવા જેવું છે—પણુ પ્રકૃત સ્થળે એમાંથી જરૂર જેટલી પતિએ ઉતારૂં છું:— (૩) “ન્યાય આīીક્ષિજી પશ્ચાધ્યાયી ગૌતમેન મળતા...ોકરાपदार्थानामुद्देश लक्षणपरीक्षाभिस्तत्त्वज्ञानं तस्याः प्रयोजनम् ।” = ‘( ‘ ન્યાય' એટલે કે “ આન્વીક્ષિકી ' વિદ્યા—પાંચ અધ્યાયની ગૌતમે રચી છે. પ્રમાણાદિ સેાળ પદાર્થનાં ઉદ્દેશ લક્ષણ અને પરીક્ષાવડે તત્ત્વનું જ્ઞાન મેળવવું એ એનું પ્રયાજન છે. )
""
(२) "एवं दशाध्यायं वैशेषिकं शाखं कणादेन प्रणीतम् । द्रव्यगुणकर्मसामान्यविशेषसमवायानां षण्णां पदार्थानामभावससमानां साधर्म्यवैधम्र्म्याभ्यां व्युत्पादनं तस्य प्रयोजनम् | एतदपि न्यायपदेनोक्तम् । "
,,
= ( એ જ પ્રમાણે દશ અધ્યાયનું વૈશેષિકશાસ્ત્ર કાદે રચ્યું છે. દ્રવ્યાદિ ષટપદાર્થ અને સાતમે! અભાવ એ સાત પદાર્થીનું સામ્ય અને વૈધત્મ્ય કરી વ્યુત્પાદન કરવું એ એનું પ્રયેાજન છે. આ શાસ્ત્ર પણ ‘ન્યાય’ એવા શબ્દથી ઓળખાય છે. )”
(३) "मीमांसाऽपि द्विविधा कर्ममीमांसा शारीरकमीमांसा च । तत्र द्वादशाध्यायी कर्ममीमांसा... भगवता जैमिनिना प्रणीता । तथा सङ्कर्षणकाण्डमप्यध्यायचतुष्टयात्मकं जैमिनिप्रणीतम् । तच्च... उपासनाख्यकर्मप्रतिपादकत्वात् कर्ममीमांसान्तर्गतमेव । ”
જ
= (“મીમાંસા પણ બે પ્રકારનીઃ કર્મમીમાંસા અને શારીરકમીમાંસા. તેમાં કર્મમીમાંસા બાર અધ્યાયની ભગવાન જૈમિનિએ રચી છે. તથા ચાર અધ્યાયના સંકણકાંડ છે તે પણ મિનિએ કરેલા છે, એ પણ ઉપાસના રૂપી કર્મનું પ્રતિપાદન કરે છે તેથી કર્મમીમાંસાના જ પેટામાં આવે છે.)” (?) તથા વતુર્ળ્યાથી ચાીરમીમાંત્તા...નૌવનીત્વજ્ઞાશાत्कारहेतुः । श्रवणाख्य विचारप्रतिपादकान्यायानुपदर्शयन्ती મળવતા થાવાયળનતા..........તમે સર્વશાસ્ત્રાનાં મધन्यम् । शाखान्तरं सर्वमस्यैव शेषभूतमितीदमेव मुमुक्षुभिराद रणीयं श्रीशंकरभगवत्पादोदितप्रकारेणेति रहस्यम् ॥
79