SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાણા શ્રી કુંભારાણાનું વૃત્તાંત સ્વમાન સચવાયું. આખરે ઉદે બાદશાહના મહેલમાંથો નીકળતાં જ તેના ઉપર વિજળી પડી અને તે પાપી મરણ પામ્યા તેને તેના પાપના મદલા કુદરતે આપ્યાં કહ્યું છે, કે— પે પાયી હતેા કુમાર, પિતાનું જીનજ કીધું, રાજ્ય તણેા એ લાલ, ખરેખર દુષ્કર્મ કીધું. ગુમાવ્યે સહકાર, પેાતાના જ્ઞાતીજનના, હતા પિશાચીક દુષ્ટ, મહા એ મેલા મતા, સૂર્યવંશીની આખરૂ, નાશ જેણે તે કરી, કહે લાગી તેને પ્રભુએ, શિક્ષા તે એવી કરી. છગ્યેઃ જ્યાં સત્તાના લાભ, મધું ત્યાં ભાન ભુલે છે. નહિ ઢચા મય દિલ, છેવટ ત્યાં સત્ય સૂકે છે. માત પિતાના સ્નેહ તણી, નહીં પરવા જ કરે છે. ધરે નહીં પ્રભુ મીક, ધર્મ ઉંચે જ ધરે છે. એવેાજ પાપી જગતમાં, એકજ ઉદ્દા થઈ ગયા. કહે લાગી ઇતિહાસમાં, પિતૃ ઘાતક એ થયા. છપ્પા પાપ તણું એ મુળ, સદા પાપી કહેવાતું, પાપી ને કદિ પાપ, નહીં દિલથી સમજાતું. કરી પાપ ના કામ, સદા એ પુણ્ય માને છે. કરેલા જે પાપ, જરૂર તે દશે જ કે છે. માટે જગતના માનિનં, પાય કદ કરશે નિહ. કહે ભાગીલાલ એટલું, ઉદા જેવા મનશેા નહિ. આ પ્રમાણે ઉદાના જીવનના અંત આવ્યા અને તેના દાખવેા જગતને એટલેા જ શિખવાના છે કે પાપી માણુસ કદી જો સુખ લેવા માગતા હાય તે તે પોતાના જીવનમાં માટી ભૂલ કરે છે, કારણ કે ફાઈ પણ વ્યક્તિ પાપ કરી સુખ ભાગવી જ શકતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy