SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજ્યજી મહારાજ જ્ઞાનસાર અષ્ટકમાં દર્શાવે છે કે – “માતા: કાળ, શુતાત્રિનો િર ! અર્થતંતસંતા–મોટુન ગા ? ” ભાવાર્થ-ઉપશમ શ્રેણિમાં આરૂઢ થઇને અગીઆરમાં ગુણઠાણ સુધી પહોંચેલા, ચૌદ પૂર્વના અનુપમજ્ઞાનથી પરિપૂર્ણ ઉત્તમ ચારિત્રસંપન્ન, અસંખ્યાત ભવના વૃત્તાંત સંબંધી પ્રશ્નના પ્રત્યુત્તરમાં ભૂતના બળે કરી કેવલિતુલ્ય પ્રરૂપણ કરનાર, સાતિશય જ્ઞાની સિવાય અન્યને એમ માલુમ ન પડે કે આ કેવલી છે કે છદ્મસ્થ છે. રમાવી ઉચ્ચ કોટીને પ્રાપ્ત થયેલા મુનિઓને પણ પ્રચંડ પાપ કર્મ, ચતુતિ સંસારમાં અનંતો કાલ પરિભ્રમણ કરાવે છે ત્યારે બીજાઓને માટે તે શું કહેવું ? સુખ કે દુઃખે માર્ગમાં આવેલી આ અટવીનું ઉલ્લંઘન કર્યા વગર રાજાને છુટકે ન હતો. પ્રાચીન કાળમાં દેશાંતર જતાં આવી અટવીઓ ઉલ્લંઘન કરવી પડતી હતી. સુંદર રાજાથી આક્રમણ કરાતી અટવીનું વર્ણન કરતાં પૂજ્યપાદ ભગવાન ભાદેવસૂરિજી કહે છે કે - ધર વદુધવા, મા મનાથી उबाणाऽ सनाढयासेनेव, लङकेव सपलाशका । अगण्यमत्तमातंग-संगमा म्लेच्छभूरिख । वैरिधाटीव दुर्दश्या-ऽने करक्ताक्ष भीषणा ॥ किंवाऽथबहुनाबाल-विधवास्त्रीव या सदा । विविधश्वापदा वासस्तथा शबरसंभृता ॥" ભાવાર્થ:-છા મુજબ સ્થાને સ્થાને પરિભ્રમણ ક ૧ ધવ-સ્વામી અને તે નામનું વૃક્ષ, ૨ મા-વિષયતૃષ્ણા અને ધતુરાનું વૃક્ષ, વાળ-તીર અને ચિત્રક નામનું વૃક્ષ. ૪ સરન-ધનુષ્ય અને છરક નામનું વૃક્ષ, ૫ પારા-રાક્ષસ અને પલાશ - ખાખરાનું ) વૃક્ષ, ૬ માતા-ચંડાળ અને હાથી, છે રાક્ષ-લાલ નેત્રવાળા) લે છે અને પાડો,) ૮ શ્વાઃ-શિકારી જાનવર અને તીવ્ર આપત્તિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034549
Book TitleManivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy