SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્ધિપ્રવેશ અને શાસ્ત્રો અહીં કહ્યુ` છે કે બ્રાહ્મણે રાબરના સ્પર્શ કર્યાં, એટલું જ નહીં પણ તેને ત્યાં ભાજન સુધ્ધાં કર્યું. અને છતાં શબનું નામ ‘અસ્પૃચા’ની યાદીમાં છે : ' ૧૮૦ વરાહપુરાણમાં એક વાત છે, તેમાં નામના એક રાબરને ત્યાં ગયા, ત્યાં શખરે કર્યું, પ્રણામ કર્યાં, અને માંસમિશ્રિત મીઠાં કે આપનું શું કામ હું કરી શકું ?’ ક્યુ છે કે ગેગા ઋષિ શુક અતિથિ તરીકે તેમનું પૂજન સુગંધી ફળ આપીને પૂછ્યું तस्याग्रे तु पुनस्तेन शुकेनातिथिपूजनम् । शंसित स तथेत्युक्त्वा कृत्वा पूर्जा प्रणम्य च ॥ फलानि मांसयुक्तानि मधूनि सुरभीणि च । संपाद्य संविदं कृत्वा वद किं करवाणि ते ।। व. पु. १७०. રામલક્ષ્મણુ શબરીને ત્યાં ગયા ત્યારે શબરીએ એમની એવી જ રીતે પૂજા કરી હતી. તેણે હાથ જોડીને રામલક્ષ્મણના ચરણ પડથા હતા, અને પગ ધેાવાને તથા પીવાને પાણી પણ આપ્યું હતું. રામાયણમાં અસ્પૃશ્યતાની કલ્પના જ નથી, એટલે શબરી અસ્પૃશ્ય ચાંથી હોય ? तौ दृष्ट्वा तु तदा सिद्धा समुत्थाय कृताञ्जलिः | पादौ जग्राह रामस्य लक्ष्मणस्य च धीमतः ॥ पाद्यमाचमनीयं च सर्वे प्रादाद्यथाविधि । વા. રા. આપ્યું. ૭૪; ૬, ૭. પદ્મપુરાણે તે વળી આગળ વધીને એમ કહ્યુ` છે કે દૃઢ વ્રતવાળી શખરીએ ફળ જાતે ચાખી જેયાં, ને તેમાંથી જે મીઠાં હતાં તે જ રામ લક્ષ્મણને આપ્યાં. એ ફળ ખાઈને રામે તેને પરમ મુક્તિ આપી. स्वयमासाद्य माधुर्य परीक्ष्य परिभक्ष्य च । पश्चान्निवेदयामास राघवाभ्यां दृढव्रता । फलान्यास्वाद्य काकुत्स्थस्तस्यै मुक्ति परां ददौ || ૬. પુ. ૨૬૬; ૨૬૭-૮. સ્કંદપુરાણના રેવાખંડમાં સત્યનારાયણુની જે થા આપેલી છે, ને જે આપણે ત્યાં ઘણી જ બેં'ચાય છે, તેમાં કહ્યુ છે કે એક કઠિયારા ભીલ (જેને અત્રિ વગેરે અનેક સ્મૃતિારાએ ‘અન્ત્યજ 'ની યાદીમાં ગણાવ્યા છે) લાકડાની ભારી બડ઼ાર મૂકીને બ્રાહ્મણના ધરમાં ગયા, કેમ કે તેને તરસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034547
Book TitleMandir Pravesh Ane Shastro
Original Sutra AuthorN/A
AuthorChandrashankar Pranshankar Shukla
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy