SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ બને છે અને તેની વફાદારીમાં પણ વધારે થાય છે. વારૂ, પણ પછી શું થયું ? ” “દુર્જનસિંહજી આ કિલ્લાના માલેક થયા પછી તરત જ વર્ષ પતિપદાને દિવસ આવી પહોંચશે. તે વખતે ચાલતા આવેલા રિવાજ મુજબ તે મહોત્સવ કરવામાં આવ્યા. તમામ લોકે ભોજન કરવા માટે છે. એટલામાં કિલ્લામાંથી એક હૃદયભેદક વિચિત્ર ચીમ સંભળાઈ તથા એકાએક છુપે દરવાજો ઉઘડે. તે સાથે જ એક સશસ્ત્ર યોદ્ધા આવીને ત્યાં ઉભા રહ્યા. તેને જોઈ એકત્ર થએલા સર્વ મનુષ્ય એક દમ ભયભીત અને આશ્ચર્યચકિત થયા! થોડે વખત સ્થિર રીતે ઉમા રહ્યા પછી તે દ્ધાએ પિતાના માથા ઉપરને ટોપ ઉપાડે. તે સાથેજ તમામ લોકો ચમકયા અને ગભરાયા. કોઈએ ચીસ પાડી, કઈ ભાગી ગયે, કોઈ ભૂલ થઈ ગયે, કોઈ એકદમ જમીન ઉપર પછડાઈ પડ્યો અને કઈ તે બેશુદ્ધ થઈ ગયો ! તે યોદ્ધા પિશાચયોનિમાંના એક પ્રેત જેવું લાગતું હતું.” પણ તે કોણ હત-કે હતે? “વચમાં જ સરદારે પૂછ્યું. પહેલે દિવસે રાત્રે તેણે જે જોળી આકૃતિ જોઈ હતી તે પિશાચ જેવી આકૃતિ કોની હતી, તે જાણવાની તેને અનહદ ઉકંઠા લાગી. “તે આકૃતિ બીજા કોઈની નહીં પણ અમારા મમ સરદાર કિશોરસિંહની હતી !!” રણમલ-રણમલ ! તું આ શું કહે છે? શું ખરું જ કહે છે?” આ વખતે સરદાર સર્જનસિંહ જ્યાં બેઠા હતા ત્યાંથી એકદમ ઉઠીને ઉભો થયે અને અત્યંત આશ્ચર્ય પામી બે – “તે આકૃતિ પણ સરદાર કિશોરસિંહની જ હતી ! !” પ્રકરણ ૯ મુ. પિતાની દયભેદક આજ્ઞા દૂર્ગરક્ષક રણમલે કહેલા તે વિચિત્ર વૃતાંતની બાબતમાં સરદાર પિતાના મનની સાથે જ વિચાર કરી રહ્યા હતા. ગઈ રાત્રે પોતે જે કાંઈ જોયું તે સ્વપ્ન નહિ પણ સત્યજ હતું. જે ધોળી આકૃતી જોવામાં આવી તે મૂર્તિમાન રૂપે આ કિલ્લાના મચ્છુમ માલેક કિશોરસિંહની જ હતી, એવી હવે તેને સંપૂર્ણ ખાત્રી થઈ. અજયર્ગની બાબતમાં પિતે રાજધાનીમાં જે જે અફવાઓ સાંભળી હતી તે અફવાઓ ખરી છે, એમ તેને હવે સમજાયું. ખરી રીતે જોતાં રણમલના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034539
Book TitleLalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Original Sutra AuthorN/A
AuthorUdaychand Lalchand Pandit
PublisherUdaychand Lalchand Pandit
Publication Year
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy