SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ૭૩ સંધવીની પિળ. ૪૫ ૩૭ ૪૧ ૩૫ ૧૫ ૧૧૩ ખારવાડે ૫૯ ૯૪ ૧૦૭ ૭૮ ર૯ ૨૭૯ અલીંગ ૩૨ ૪૪ ૪૮ ૪૩ ૧૪ ૧૩૫ પતંગીની પોળ ૪૨ માણેક ૨૮ ૩૪ ૪૦ ૨૭ ૧૮ ૧૦૧ ગીપટી, ચળાવાડો ૪૩ દતારવાડે ઊંડીપળ ૩૫ વાઘમાસીની ખડકી ૧૯ ૮૮ અંજીપારેખની ખડકી ૧૦ જીરાળાપાડે. ૧૮. શેરડીવાડાની પોળ ૫ ૬ ૮ ૪ ૧ ૧૮ ગંધરક વાડે ૧૪ ૨૨ ૨૪ ૧૯ ૬ ૬૫ ૪૩૦ ૬૦૩ ૬૬૦ ૪૮૫ ૨૦૦ ૧૭૪૮ ચિત્ય વ્ય. કમિટિની કાર્યવાહી અને ભાવિસ્વન 1 2 ૩ ૩ ૧૪ આ બધું પુસ્તકને પ્રકાશ કરનાર અને દેરાસર સંબંધી પ્રથમ તપાસ કરી જનતા સમક્ષ રીપોર્ટ રૂપે મુકનાર સંસ્થાની સ્થાપના સ્થંભતીર્થ જૈન મંડળે પિતાની સ્થાપનાના બીજા વર્ષમાં કરી ઉપકરણે આદિ પહોંચાડી આશાતના દુર કરવા બનતા પ્રયાસ સેવ્યો છે. આજે તે કેશર, સુખડ અંગલુહણ, મોરપીંછી, ધુપ, વાળાકુંચી, સાવરણી, ફાનસ, ગળેફ, દર્પણ, કાથીયા, સુપડી, ચક્ષુ-તિલક આદિ ઉપકરણો રાખે છે. જે જરૂર પડે તે દહેરે વિના મુલ્ય આપે છે; એ બદલ જે કાઈ પૈસા આપે છે તે લઈ એ કરે છે. વળી વર્ષમાં તેના તરફથી બે એક વાર તપાસ લેવાય છે. તેમજ કેટલીક વાર સાવરણીઓ, કાથીયા વગેરે છુટથી બધે પહોંચાડાય છે ખંભાત ખાતે મંત્રી તરિકે છે. મુળચંદ હીરાચંદ ચેસી આ કાર્ય સેવાSભાવે બજાવે છે અને હિસાબ પણ ચકખાઈભર્યો રાખે છે. એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034536
Book TitleKhambatno Itihas Ane Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorStambhatirth Jain Mandal
PublisherStambhatirth Jain Mandal
Publication Year1984
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy