SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ અને બદલામાં એડનથી તાંબુ, પારા, હીંગલેાક અને ગુલાબજળ; અરબસ્તાનથી સાડા; આફ્રિકાના પૂર્વ કાંઠાથી સેાનું, હાથીદાંત, મીણુ અને અમ્બર; મલબાર, સિ ંહલદ્દીપ અને પેગુથી સેાપારી, નાળીયેર, અને મરી; બંગાલથી ખાંડ અને મલમલ; જાવાથી જવાહીર અને કસ્તુરી; અને મલાકાથી તેજાને અને ચીનને માલ આવતા. ઈ. સ. ૧૫૭૩થી ૧૬૦૯ સુધીમાં અમદાવાદ, ખંભાત અને સુરત એ ત્રણ ગુજરાતનાં મોટાં અને તવંગર શહેર હતાં અને એ દરેક વારા ફરતી લુંટાયા પણ હતા. ઈ. સ. ૧૫૭૩માં હુસેન મીરઝાંએ ખંભાત લુંટયું હતું. એ વેળા ખંભાતથી અમદાવાદ કે ભરૂચ એકલ દોકલ જવું એ બીનસલામતીભર્યું હતું. સતરમા સકાના યુરોપીયન મુસાફા ખંભાત વિષે નીચે પ્રમાણે લખી ગયા છે. ૧૫૯૮. ખંભાતના વેપાર એટલા બધા છે કે જો તે મે જાતે ન જોયા હેાત તા હું તે માનત પણ નહિ. ( સીઝર ફ્રેડ્રિક. ) ૧૬૨૩ એ શહેર ધણીજ વસ્તીવાળું અને ઘણાં મોટાં પરાંવાળું છે અને ઘણાં વહાણો ત્યાં એકઠાં થાય છે. ( ડિલાવેલી. ) ૧૬૩૮ સુરત સાથે સરખામણી થાય નહિ, એટલું બધું મોટું ખંભાત છે. (મેન્યુલસ્યા, ) ૧૬૬૩-૭૧ સુરત કરતાં બમણું મોટું ખભાત શહેર છે. ( એલ્ડીઅસ. ) અખાતનાં મથાળાના ભાગ પૂરાઈ જવાથી ખભાતનું ત્રેપારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyamBhandar.com
SR No.034536
Book TitleKhambatno Itihas Ane Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorStambhatirth Jain Mandal
PublisherStambhatirth Jain Mandal
Publication Year1984
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy