SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ શુખસ. “ચન્દ્રાલાકકાર” અન્ય લક્ષણ આ પ્રમાણે આપે છેઃ— सौकर्येण निबद्धापि क्रिया कार्यविरोधिनी || સૈાથી નિખ ધન કરેલ કાર્યવિધિની ક્રિયા પણ વ્યયાત અલંકાર થશે. 66 "" ટ આ લક્ષણ આપે છે. re अन्यैरप्रतिहतमपि कारणमुत्पादनं न कार्यस्य । यस्मिन्नभिधीयेत व्याघातः स इति विज्ञेयः ॥ અન્યથી નહી હુણાએલ અથાત નહી બગડેલ કારણ પણુ કાર્ય - નુ ઉત્પાદન ન કરે એવુ જે કાવ્યમાં કહેવામાં આવે એને વ્યાઘાત જાવા જોઇએ. નૃવા. “ જશવ’તજશાભષણકાર ” લખે છે:— શૂરવા ને લેાકમાં સાંકળ કહે છે. લાકશૃ'ખલામાં પરંપરાથી એક કડી બીજી કડી સાથે જોડવામાં આવે છે એ ન્યાયે કાઇ સબ ધથી પદાર્થોના પર પરાથી જોડવામાં ધારીએ શ્રખલા અલંકારના કાર કર્યો છે. ગી જયાં પદાર્થોની શૃંખલા ખને એ ગુંવહા મહંદાર છે. યા. દ્વેગ શ્રુતિપર શ્રુતિ બાહુપર, બાહુ જ ઘપર જાણુ; આમાં અવયવેાની સ્થિતિનું ઉત્તરાત્તર શૃંખલા ન્યાયથી નિબંધન હાવાથી રૃવા ગજાર છે. tc ,, કાવ્યપ્રકાશકાર આ લક્ષણ આપે છે:स्थाप्यतेऽपोह्यते वापि यथापूर्व परंपरम् । विशेषणतया यत्र वस्तु सैकावली द्विधा ॥ જ્યાં યથાક્રમથી પૂર્વ પૂર્વ પ્રતિ પરસ્પર વસ્તુનુ' વિશેષણતાથી સ્થાપન કરવામાં આવે અથવા નિષેધ કરવામાં આવે એ વ્યાવહી એપ્રકારની છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy