SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યશાસ્ત્ર. अनवसर . ,, “ જશવ’તજશાભૂષણકાર ” છેઃ— 46 વક્ષ્યમાણુ अवसर ના વિપરીત ભાવમાં “અનવસ” . નામના અલકાર આ પ્રમાણે છેઃ— અવસર એટલે સમય, સમય વિનાનું જે કંઈ થવું તે વિષેની ઉક્તિ અને અનવતર અલંકાર કહે છે. ૩૬૧ યથા. સંદેશા આવા પ્રથમ પછી સેના આવી, વીરાએ કરી વીરહાક શરવૃષ્ટિ ચલાવી; સ્વામી નહિ સાંભરી આજ લાઁ વાતજ કાંઇ, વન વી સન્ધિ ચહા, હવે એ કવણુ ભલાઇ. આમાં રાજાના શત્રુઓની સ્ત્રીઓની પેાતાના સ્વામિ પ્રતિકિત છેકે “સદેશે। આવિયે” ઇત્યાદિ સમય સન્ધિના અવસર હતા, ત્યારે તે સન્ધિન કરી, હવે રાજ્યભ્રષ્ટ મનીને વનવાસ દશામાં સંધિની ચાહના અનવસર છે. આમાં મનરજતા હૈાવાથી અનવર અહાર છે. 44 યથા વ્હાલાં ગયાં વિદેશે, તરૂણી ત્યાગી ગઇ, છેડી સ્નેહ; સુવાં પશુ કૃષિ નાસી, હવે વરસાઁને કરીશ શુ મેહં ? આમાં અવસર વિત્યા પછી વૃષ્ટિ થવાનુ મનરંજન કથન હાવાથી અનવસર બજાર છે. અનુજ્ઞા. “ જશવ’તજશેાભૂષણકાર ’ લખે છે: શબ્દમાં अनु * ઉપસર્ગના અર્થ અનુકૂલ. અને 64 अनुज्ञा 66 સા ધાતુ જ્ઞાન અ માં છે. અનુજ્ઞા . 66 ,, 99 આ શબ્દ સમુદાય ના અર્થ “ અનુકૂલ જ્ઞાન ” છે. ચિન્તામણિકાષકાર પણ કહે છે. અનુજ્ઞા મનુમતૌ ” અનુમતિ અર્થાંમાં અનુજ્ઞા વપરાય છે. આંહી 46 ૪૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy