SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પરમાર, મનુષ્યમાં ઉદારતાદિ ગુણ હોય છે તે અચલ રહે છે, હાર કંકણુદિ અચલ નથી; કેમકે મનુષ્ય કોઈ વખત અલંકાર ધારણ કરે છે અને કઈ વખત નથી પણ ધારણ કરતે.એમજ કાવ્યમાં પણ માધુર્યાદિ ગુણની અચલ સ્થિતિ હોય છે. જેમકે પુષ્પાદિકના વર્ણનમાં માધુર્ય અને શસ્ત્રાદિકના વર્ણનમાં એજ ગુણ હોય જ એ અનુભવસિદ્ધ છે. ઉપમાદિ અલંકારની એવી અચલ સ્થિતિ નથી. કેમકે કાવ્ય કોઈ વખત અલંકાર વિનાનું પણ બને છે. કેમાં હારાદિ અલંકાર જેમ રૂપવાન સ્ત્રી પુરૂષને શોભાયમાન કરે છે પણ કુરૂપ સ્ત્રી પુરૂષને શોભાયમાન કરતા નથી, તેમ ઉપમાદિ અલંકાર પણ રમણીય અર્થને શોભાયમાન કરે છે. અરમણીયને શોભાયમાન નથી કરતા. “જોરદરિવાર એટલે કે ગાય સદશ રેઝ. આમાં ઉપમા અલંકાર નથી. “શિષ્યાગતો મુહ એટલે શિષ્યની સાથે ગુરૂ આવ્યા. આમાં સહક્તિ અલંકાર નથી. ઈત્યાદિ સર્વ સંમત છે, એથી અર્થાલંકારના લક્ષણમાં “સર સ્વતિકંઠાભરણકાર કહે છે. “અર્થમwતું શોભાયમાન અને થને શોભાયમાન કરવા સમર્થ એ અલંકાર. અલંકારેની ત્રણ દશા થાય છે. માર મે, ૨ - कारप्रकारभेद, ३ उदाहरण भेद. જે લક્ષણથી સર્વથા વિલક્ષણ છે તેને માર કહે છે. જેની વિલક્ષણતા લક્ષણમાં લીન થાય છે તેને પ્રજાનાર કહે છે. જે ઉતિ માત્રથી વિલક્ષણ છે તેને વારંવાર કહે છે. उभयालंकार. શબ્દાલંકાર અને અર્થાલંકારને તે સર્વ કઈ માને છે, પરંતુ કેટલાએક પ્રાચીન કવિઓ સમયાકાર ને પણ માને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy