SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ અન્ય શાસ્ત્ર. गाम्भीर्य ध्वनिः प्रतिपदं दिव्यो यदि गाम्भीर्य मीर्यते ॥ જ્યાં દરેક પદે દિવ્ય એવા ધ્વનિ હેાય તે શમ્મીથે કહેવાય છે. યથા. अभीमोऽप्यभवोपीशोऽस्म्यनुमापतिरप्यहम् || હું અભીમ, અભવ, તથા અનુમાપતિ ... છતાં ઇશ્વર છું. અહીં “દું” એ શબ્દથી અહંકારીપલક્ષિત કૂટસ્થ પ્રત્યક્ ચિદાત્મા જાણવા. ,, 4 થીમ ” એ શબ્દથી અહિંસાપ્રધાન સન્યાસાન્ત નિત્યા નિત્ય વસ્તુ વિવેક વગેરે ચાર સાધનાની સંપત્તિ રૂપી પરિપાક સૂચવેલા છે. ૮ ફેરા ” શબ્દથી જગતના જન્મ ઇત્યાદિક કારણ સૂચવાય છે. ', अनुमापति શબ્દથી અનુમાનરૂપ બુદ્ધિના પ્રકાશક 44 કહેવાય છે. આમાં દરેક પદે દિવ્ય ધ્વનિ રહેલ છે તેથી નામ્મીવે. उदारख. ऐश्वर्योत्कर्षशालित्वमुदारत्वमुदीर्यते ॥ જ્યાં ઐશ્વર્યના ઉત્કર્ષ બતાવાય તે ઉદ્દારહ્ય. યથા. गुरुप नखदीप्त्यक्त रेणू श्री शारदे खलु । લક્ષ્મી અને સરસ્વતિ એ અને ગુરૂના ચરણુ નખની કાન્તિ વાળી રજ છે. આમાં ઐશ્વર્યનો ઉત્કર્ષ તા મતાવી છે, તેથી ઉતારત્વ. રીતિ. उपक्रमादिषलिंगानुग्रहो रीतिरीरिता. ઉપક્રમ તથા ઉપસ’હાર, અભ્યાસ, અપૂર્વતા, ફૂલ, અવાદ અને ઉપપત્તિ એ છ ની જેમાં અનુકૂલતા હોય તે રતિ જાણવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy