SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ કાવ્ય શાસ્ત્ર. આમાં ક્રૂતી, કાલી, ગાવિંદ, ચતુર વગેરે પદો પદ્મપૂર્ણતા માટે નિરર્થક રાખ્યાં છે, માટે નિરર્થેજ રોષ, ઊમ્તીહ. શ્રવણ કરનારને અપ્રિય થાય તે અહિ, લાજ, ગ્લાનિ અને અમગલ આ દોષનાં કારણ. આ દોષ અનિત્ય ગણાય છે. આના ત્રણ ભેદ્ર છે. लज्जा अश्लील. યથા. ગિની ભાવ ધરીને, સુભગ શ્યામને અનાવ ઉહાર; કેમ કરાંહીં કરાંડી વૃથા મરે છે કર જયજયકાર. કરાંહી કરાંહી” અને “જય જયકાર ” આ પદો લજ્જા વ્યક્ત કરનાર હેાવાથી છત્તા અજીજ છે. ग्लानि अश्लील. આમાં “ ગિની ” “ સુભગ 79 66 યથા. શત્રુસ ંગ સમરમાં. જીત મેળવી ઘર આવે સુખથી; એક વખત આન દે, જે નર ગ્રહનુ નામ લહે મુખથી. આમાં “ A ” ( કાર્તિકેય) નામ ગ્લાનિ વ્યક્ત કરે છે, માટે ગૃહ” ન્હાનિ અશ્વીન રોષ છે. अमंगल अश्लील. યથા. માનિની મરી જવાની, અલમ વિષ્ણુ બહુ તલફે બાલ; ચિતા સમાન શયાપર, સળગે સૂતી હાય હાય હાલ. આમાં “ મરી જવાની ” “ ચિતા ” “ સળગે ” અને “ હાય ” એ પદો અમંગલ સૂચક હાવાથી અમંગળ પક્ષી તોષ છે. હાય अनुचितार्थ. ઉચિત અર્થના તિરસ્કાર કરીને અનુચિત અર્થ સહિત પદનું કથન એ અનુચિતાર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy