SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ મન્ય શાસ્ત્ર. જ્યાં ચાથા અક્ષરની સહાયતા વિના ત્રણ અક્ષરથીજ અ થાય એ અક્ષર ચિત્ર જ્યાં ચાર અક્ષરથીજ અ થાય એ चतुरक्षर अर्थचित्र. જ્યાં કાઈ વાતનુ છુપાવીને વર્ણન કરીએ એ મહેહિા ચિત્ર. જ્યાં સીધી વાતનુ' ફેરફારથી વર્ણન કરીએ એ વૃદા अर्थचित्र. જ્યાં ઇંગિતથી, નામચેષ્ટાથી અથવા આકારથી અંતઃકરણના ભાવ (આશય) જાણી લેવાય એ સૂક્ષ્મજંદાર ગચિત્ર. જ્યાં ઉત્તર પદમાંથી નહીં નીકળતાં માહેરથી નીકળે એ बहिर्लापिका अर्थ चित्र. જ્યાં પ્રશ્નના ઉત્તર અંતિમ પદમાંથી નીકળે એ અન્તવિજ્ઞા અવિત્ર. જ્યાં ઉત્તર અત્યંત :છુપાવીને આપીએ એ ોત્તર - મૅચિત્ર. જ્યાં અનેક પ્રશ્નના ઉત્તર એકજ: ઉત્તરમાં દેવાય એ शासनोत्तर अर्थचित्र. જ્યાં વ્યસ્ત (ટુકડે ટુકર ) થી કરી અનેક અર્થ નીકળે અને સમસ્તથી એક ઉત્તર નીકળે તેમજ આદિ અંતના અક્ષરાને ક્રમથી મેળવતાં એ છે અક્ષરના ઉત્તર નીકળે એ एकानेकर सरआद्यंतचरणअर्थचित्र. જ્યાં મનની વાત છુપાવીને ફેરફારથી બીજી વાતનું આરોપણુ કરવુ' એ અપસ્ક્રુતિ ગચિત્ર. જ્યાં એક શબ્દના બે અર્થ કે એથી વિશેષ અર્થ કરવામાં આવે એ દ્વેષ ગષત્ર, આના ગમન અને સમંગ એ બે ભેદ છે. જ્યાં શબ્દચિત્ર અને અચિત્રનું ન્યૂનાધિકતા સિવાય સમ વર્ણન એક સાથે કરવામાં આવે એ સંત મિત્ર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy