SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ અપાય. આ ગણિતના વિષય છે જેના વડે અપ્રમાણુ અને બીજી પાંચમ વાસ્તવિક યદિ પ્રાચીન જૈન પંચાંગ હૈાત તે। પ્રાયઃ આ ભાગ આવત. સારાંશ-૫૯ ઘડીના સંસ્કાર આપવાથી શુદ્ધ થએલ શુક્રવારની પાંચમ જ પાંચમના અનુષ્ઠાન માટે યેાગ્ય મનાય. પૂજ્યપાદ વાચક મહારાજા ફરમાવે છે કેઃપાંચમના અનુષ્કાન માટે ઉત્તરતિય શુક્રવારી પાંચમ જ યેાગ્ય છે. : ૨૬ : પહેલી પાંચમ પાંચમ અને છે. પ્રમાણે તિથિ વિ॰ સ૦ ૧૯૯૨ માં શુક્ર-શનિવારે કા શુ ૧૪ છે વીરશાસન પત્ર પવૃદ્ધિ લખવાની તરફેણમાં છે છતાં તેની તા. ૨૮-૨-૩૬ ના પુ૦ ૧૪, અ૦ ૨૨ માં ગુરૂવારે તથા શુક્રવારે તેરશ માની છે અને દ્વિ. તેરશ શુક્રવારે સિદ્ધાચળની છ ગાઉનો પ્રદક્ષિણા આરાધવા સૂચવ્યુ છે. અહીં ઉપરોક્ત નિયમે જ પ્રથમ ચૌદશને તેરશનું નામ આપવામાં આવ્યું છે. હવે રહી શ્લાકમાં રહેલ શ્રીવીર જ્ઞાન અને નિર્વાણુની વાત. તે પણ સાથેજ વિચારી લઇએ. | ૩-વૈ॰ શુ॰ ૧૦ ના દિવસે ભ॰ શ્રી મહાવીરસ્વામીનુ કેવળજ્ઞાન કલ્યાણક છે જે દિવસ પ્રાચીન કાળમાં લેાકવ્યાપી પરૂપે ઉજવાતા હશે. તેના પર્યારાધનમાં લેાકમાન્ય દિવસ લેવા એમ પૂ॰ વાચકજી મહારાજની આજ્ઞા છે. આમાં ઉદય કે સમાપ્તિને આગ્રહ રાખ્યા ન પાલવે, ૪–કા ૧૦ ”)) ના દિવસે ભ॰ શ્રી મહાવીરસ્વામીનું નિર્વાણું થયું છે. ત્યારથી આ દિવસ લેકવ્યાપી (લૌકિક તથા લેાકેાત્તર) પર્વ તરીકે મનાય છે જેને આપણે દિવાળી તરીકે ઓળખીએ છીએ. | દિવાળી એ લકાત્તર પૂર્વી છે, છતાં જનતા તેને માટે છે. નિર્વાણુના કાળને કે દીપમાળા કરવાના વખતને પ્રધાન માની જનતા ચૌદશે, પ્રથમ અમાસે યાને લેાકેાત્તર ચૌદશે કે ઉદ્દેશ્ય અમાસે દિવાળી માને અને આપણે ય અમા સનું ખાનું લઇ તેનાથી જુદા પડીએ એ ઉચિત નથી, પ્રાચીન પ ંચાંગમાં તેા માસા શુ॰ ૧૧ થી કાર્તિક ૪ સુધીની ક્રાઇ તિથિ ધટતી જ ન હતી એટલે ધણી વાર સવારથી સાંજ સુધી અમાસના ભાગ રહેતા હશે અને જૈન જૈનેતરમાં એક દિવસે દિવાળી પર્વ કરાતું હશે. હાલ લૌકિક પચાંગમાં તે દિવાળી ય ઘટી જાય છે. આવી પરિસ્થિતિમાં આપણે એવા પ‘ચાંગની ઉદય તિથિને વળગી રહી જનતાથી જુદા પડીએ, એ પૂ॰ મહાપુરૂષોને ઇષ્ટ નથી. પ્રશ્ન—ઉદય ચૌદશે દિવાળી કરવી એ તે ઠીક નથી. કામ ના તિીમાં બતાવેલ દેષો લાગે. | પૂ॰ વાચક્રજી મહારાજા અવિભક્ત રીતે થાય એ ક્રુદ્દેશથી દિવાળી માટે લેકને અનુસરવાની આપે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પૂજ્યપાદ જગદ્ગુરૂશ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાન પણ ફરમાવે છે કે— 16 પ્રશ્ન—ભગવાન્ મહાવીરસ્વામીના નિર્વાણુ સમયે અમાસ તિથિ અને સ્વાતિ નક્ષત્ર હતાં, કાક વર્ષે દિવાળીના ગુણુના સમયે તે બન્ને હાય છે અને કાઇક વર્ષે હાતા નથી. વળી કેટલાએક એમ માને છે કે જ્યારે અમાસ અને સ્વાતિને યોગ મળે ત્યારે ગુણણું ગણવું, ખીજાએ કથે છે કે જે દિવસે મેરઇયાં ” નામની લેાકપ્રસિદ્ધ ક્રિયા કરાય તે દિવસે ગણવું. મેરયાં કરવામાં ય જુદા જુદા દિવસ લેવાય છે. અહીં વસતા ગુજરાતીઓએ ચૌદશે મેરયાં કર્યાં અને અહીંની પ્રજાએ ખીજે દિવસે, તા જે દેશમાં હાએ તે દેશના મેરયાના દિવસે ગણવું કે ગુજરાતના મેરયાંના દિવસે ? | उत्तरम् - दीपालिकागुणनमाश्रित्य स्वस्वदेशीयलोका यस्मिन्दिने दीपालिकां कुर्वन्ति तस्मिन् दिने કુળનીમિતિ ( હી૦ ૩૦ ૪, ૩૦ ૩, પૃ॰ ૨૨ ) ઉત્તર—તે તે દેશના લેાકા જે દિવસે દિવાળી કરે તે દિવસે ગુણણું ગણવું. સેવન આજ્ઞા देवा गरिसंघ कृतप्रश्न- श्री महावीरस्य निर्वाणसमयेमावास्या तिथिः स्वातिनक्षत्रं चाभूताम्, दीपालिका સવધિગુળનસમયે ૪ મિશ્ચિવર્ષે તે મવત: મિचिच नेति । एतदुपरि केचनेत्थं कथयन्ति यद् यदा स्वात्यमावास्ये भवतस्तदा गुणनोयम्, अन्ये च यस्मिन् दिने ' मेरइयां' इति लोकप्रसिद्धः क्रियाविशेषः तस्मि न्दिने गुणनीयमिति । तत्र 'मेरइयां' करणे भेदो भवति - एतत् देशमध्ये ये गुर्जरलोकाः सन्ति तैः पाक्षिकदिने સાનિ તાનિ, પતશીર્થંતુ દ્વિતીયાસરે । સતઃ ઝિમ્ સ્વદેશાનુસાર મેાંતિને ઝુળનીયમ્ ? ઉત્ત યુŕવ્યેશાનુસારેળ ? ક્રૂત્તિ. ઉત્તર—મહાનુભાવ, જ્યાં ત્યાં ઉદમ સમાપ્તિને આગળ | કે અમાસે દિવાળી કરવાની છે. ધરવા એ એક જાતની ખીમારી છે. અપવાદમાં ઉત્સગ ન અને દિગબરે। આસા ૧૦ ૧૪ ની રાતે ચોથા પ્રહરે લેવાય છતાં દરેક સ્થાને ઉદય સમાપ્તિને આગળ કરી | વીર-નિર્વાણુ માને છે. આથી તેમને લૌકિક દિવાળી સાથે અભાવિત દાય બતાવવા લાગવું એ વસ્તુત: “ અભાવિત | કોા ય સ ંબધ નથી. પ્રશ્ન ” રૂપે દોષ જ છે. વસ્તુતઃ આ આજ્ઞાએ ઉદય સમામિના આગ્રહીઓને જવાબ જ છે. સાફ વાત છે કે પ'ચાંગમાં લૌકિક અનુકરણૢ છે તેમ વિાળામાં યાને અનુસરવુ. અહીં ઉદયના નિયમ ગૌણુ બની જાય છે. પૂ. આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ. જણાવે છે કેપતિથિ ઉદયવાળી પ્રાપ્ત થતી હાય પણ કોઇ કારણથી ઉદયવાળી પતિથિ ન લઇ શકાયતે। તેના ભાગવટાવાળી પૂતિથિ કરવી, ( વીર॰ ૩૦ ૧૫, ૦ ૧૧, પૃ॰ ૧૮૮ ) ૫૦—દિગંબર સમાજમાં દિવાળીની વ્યવસ્થા કઇ રીતે છે ? ઉ~~જૈનો તથા અત્રેના અમાસની રાતે દિવાળી માને છે. આપણે અમાસની રાતે ચાયા પ્રહરે ભ॰ શ્રો મહાવીરજોઈએ; કિન્તુ પુ॰ શાસ્ત્રકાર મહારાજાની આજ્ઞાથી લૌકિક સ્વામીનું નિર્વાણું માનીએ છીએ એટલે અમાસે દવાળી કરવી પ્રવૃત્તિ પ્રમાણે ચૌદશે, પ્રથમ અમાસે ( લેાકેાત્તર ચૌદશે ) શ્રી પાવાપુરી તીર્થક્ષેત્રમાં તે આપણે અમાસે જ (રાત્રિના અહીં નિવાણુ ક્ષેત્રની અપેક્ષાએ આ પ્રવૃત્તિ છેલ્લા પ્રહરે) દિવાળી પર્વ માનીએ છીએ; ઉજવીએ છીએ. છે. * આ વિષયમાં વી॰ તંત્રીજી પ્રમાણ માંગે છે, જે તેને મારા ઉપરના તથા સયુક્ત પર્વ પ્રકરણમાં આવનારા લખાથી મળી રહેરો. (વી. તંત્રી તિથિના ભેાગવટાને “ તિથિના ભાગ ” તરીકે પણ ઓળખાવે છે. પુ૦ ૧૫, ૪૦ ૫૧ ) www.umaragyanbhandar.com
SR No.034523
Book TitleJain Panchang Paddhti
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitrasmarak Granthmala
Publication Year1937
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy