SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૫ : પ્ર-બુધવારે ૫૮ ઘડી એથ છે તે ચોથ છે, શુક્રવારે છે એ લેમે પૂર્વતની તિથિ પ્રમાણ મનાય છે. દિગંબરીય પાંચમ છે તે પાંચમ છે, હવે ગુરૂવારની ઘડીઓ છે તેનું શું | તિથિ વ્યવસ્થા પણ આ કરવું ? લૌકિકને જ અનુસરે છે. જયારે આપણે શરૂની ઘડીઓને તે તિથિરૂપે અપ્રમાણુ માની ઉ –એ અધિક પાંચમ છે, સt Hymતિનો વ્યાપક | તેને પૂર્વતિથિની સંજ્ઞા આપી સત્તા તિથિને પ્રમાણુતાની અર્થ કરીએ તે શુક્રવાર પહેલાનો અનદિત પાંચમનો પ્રભત કટીમાં સ્થાપિત કરીએ છીએ. ગકાળ પૂર્વની ઉદયતિથિમાં દાખલ મનાય, કેમ કે ગુરૂવારની પ્ર–લૌકિક, દિગંબર અને સ્થાનકમામાં એ દરેક વૃદ્ધિમાં ઉદય સમયની ઘડીએ વાસ્તવિક પાંચમ નથી, ઉદય | પ્રથમ તિથિને સ્વીકારે છે અને આપણે ઉત્તરાને સ્વીકારીએ ચેથનું સંયુક્ત અંગ છે. બીજી રીતે કહીએ તો એ ઉદયા છીએ તે આપણે તેમનાથી જુદા કેમ પડીએ છીએ ! પાંચમનું અનન્તર પૂર્વાગ છે. અનંતતાનું તથ્ય સ્વરૂપ | ઉ-આ ગણિતનો વિષય છે. આમાં મતભેદ રહેવાને જ, સંવત્સરી પ્રકરણમાં બતાવાશે. લૌકિકમાં પણ સ્માત (શૈવ) તથા ભાગવત (વૈષ્ણ) માંય પ્ર-ગુરૂવારની પાંચ ઘડીઓ બીજી તિથિની છે એવું તિથિને અંગે માન્યતાભેદ ચાલ્યા જ કરે છે. આ રીતે કેમ મનાય ? જેમાં પણ લૌકિક રીતિને અનુસરનારા અને ૫૦ વાચઉ૦-જેમ ચાર સમાન ભાગીદારોમાંની એક પાસે ચેથા- | કવર્ય શ્રી ઉમાસ્વાતિજીની આજ્ઞાનુસાર લોકોત્તર રીતિને ઇની વધુ રકમ હોય તે તે તેણે બીજાની મુડી હડપ કરી અનુસરનારામાં તિથિભેદ રહેવાને જ. સામાન્ય રીતે બે તિથિના છે એમ મનાય છે તેમ અહીં તિથિને અંગે પણ તેવું જ છે. જોડાણમાં પૂર્વ તિથિની વેધક અને ઉત્તરા તિથિની વિદ્ધ ભલા, ૫૯ ને બદલે ૬૫ ઘડીની તિથિ બની જાય તે સંજ્ઞા છે, આ સ્થિતિમાં ઉત્તરાતિથિની વિધાતી (ભદાતી) ઘડીએ ઉત્તરાતિથિની સંજ્ઞાને પામી શકતી નથી. જે પારકી મુડીથી નહીં તે શાથી? ઘડીઓ શરૂઆતમાં જ હોય છે. એટલે અભિવર્ધિત ઘડીઓનો પ્ર-આ તિથિશુદ્ધિની વાતે કલ્પનારૂપ છે. સંસ્કાર આપવો હોય ત્યારે આ વિદ્ધ ગણુતી શરૂની ઘડીઉ૦-મહાનુભાવ, વસ્તુતઃ ૫૯ ઘડીની (૨૯૩૩ માર્ત) તિથિT એને જ આપવું જોઈએ. આ ગણિત પ્રધાન રીતિને જ જન એ શાશ્વત સિદ્ધાંત છે અને તિથિવૃદ્ધિ એ જ કલ્પના છે. આ| સમાજ પ્રથારૂપે માને છે. કલ્પનાને ઉત્તર ગણિત જ આપે છે. વાસ્તવિક રીતે લૌકિક અને જેમાં આ ગણિતભેદ છે આપણે લૌકિક પંચાંગ, દરવર્ષે ૬ ને ૧૩ કે ૧૪ તિથિ, અને તે ભેદ રહેવાને જ. એની હાનિ અને જિનાગમમાં નહિં આદેશેલ તિથિવૃદ્ધિ, એT પ્ર બધાય પહેલી ચૌદશને જ ચૌદશ માને, ચૌદશ તરીકે બધુંય પૂ. મહાપુરૂષોને પગલે પગલે આચરણારૂપ સ્વીકારીએ તેને આરાધે, આપણે પણ તેને ચૌદશની છાપ લગાવીએ અને છીએ, કિન્તુ તેમાંની કલ્પિત વૃદ્વિતિથિની આરધનાના નામે જ | પુનઃ બીજે દિવસે શુદ્ધ ચૌદશ માનીએ એ સાધક માટે તો જ્યારે અશાન્તિ ઉઠે ત્યારે આપણે તેની અભિવાર્ધત ઘડી- બહુ અટપટી વ્યવસ્થા છે. નાના કે મોટા કોઈ પહેલી ચૌદશ એને જુદી કરી અસલી તિથિ પાસે યાને લૌકિકમાંથી કે બીજી ચૌદશને ભેદ સમજી શકશે નહિં અને આજે લોકેત્તરમી જવું જ જોઈએ. લૌકિક અશાંતિથી બચવા માટે Tચૌદશ છે ત્યાં આજે છે તે ચાદશ ને ? એમ માની વ્યામાહમાં લોકેત્તર માર્ગનું જ શરણ લેવાય છે. એ લોકોત્તર પદ્ધતિ. 1 પડશે. કોઈ બીજી ચૌદશે પૂનમ લેખશે અર્થાત તમારો દ્વારા જ પૂર્વની પાંચમ તે વાસ્તવિક પાંચમ નથી એમ નકકી | લાકાર તિથિ આરાધનાના હેતુ સફળ થશે નહિ. કરવું જોઈએ. ઉ૦-આવો વ્યાયેહન થાય એટલા ખાતર હું આગળ પ્ર–દિગંબરમતમાં વૃદ્ધિ માટે શી વ્યવસ્થા છે? સપ્રમાણ જણાવીશ તેમ પ્રથમ ચૌદશ તેરશ બને છે. બસ ચૌદશ બે હેતી નથી; પછી વ્યામોહનું કારણ જ નહી રહે. ઉ–તેઓ ૬ ઘડીની ઉદયતિથિ માને છે જેથી તેમની | માન્યતામાં ઉત્તરાતિથિ અપ્રમાણુ બની જાય છે. તેમને | કપિત તિથિવૃદ્ધિની આરાધનાના નામે અશાતિ ઉડે ૫૯ ઘડીની શુદ્ધતિથિનું ગણિત કબુલ છે; ઔપચારિક ૬] એટલા ખાતર ૫૯ ઘડીને સંસ્કાર તથા તિથિસંજ્ઞા પરાવડીઓ દૂર કરવાનું પણ સ્વીકાર્ય છે, માત્ર તેઓ તિથિની | વર્તન વગેરે વિધેય જ છે, પરંતુ જ્યાં અશાતિનું કારણ ન પ્રારંભને બદલે અંતિમ ઘડીઓને અશુદ્ધ માને છે. જે હિસાબે | હોય યાને હાનિ વૃદ્ધિ નિમિત્ત પરાધનની ગુંચ ન હોય તમોએ કલ્થ માનેલ તિથિ જ તેમના મતમાં પ્રમાણ બની ત્યાં આ સંસ્કારની આવશ્યકતા ય નથી. જાય છે. વળી લૌકિકમાં તો પૂર્વતની તિથિ પ્રમાણ મનાય પ્રશ્ન--સ્થાનકમાર્ગીય તિથિપત્રમાં દરેક વૃદ્ધિ અને છે, જે હું આગળ કહી ગયો છું. તેટલી જ સંખ્યાવાળી ક્ષયતિથિ ન માનવાને સંસ્કાર - પ્રવે-આપણે લૌકિક પંચાંગને માનીએ છીએ પણ તેની અપાય છે જે તમારા આ કથનને અનુસરતે હેવાથી ઠીક દરેક રીતિને કેમ અનુસરતા નથી? છે એમ માનવું પડશે. ઉત્તર–ભાઈ, એમાં તે પ્રાચીન જેન તિથિસ્વરૂપ ઉ૦-સામાન્ય રીતે ઉદય પહેલાની તિથિઓ પરવિદ્ધ | હાવાથી પૂર્વની તિથિમાં દાખલ મનાય છે. લૌકિક એકા- હોતું નથી અને સદાન માટે જગતથી જુદા ન જુદા જ રહેવું પડે છે એટલે એ પણ પાલવે તેમ નથી. એ અપેક્ષાએ તે દશી મહામ્યમાં વૃદ્ધિ તિથિની ગત ઘડીઓને નષ્ટ બતાવી છે. અહીં સુધી તે આપણો અને લૌકિકને એક મત છે. પ્રાચીન ગણિત પ્રમાણે તિથિપત્ર બનાવવું એ વધુ હિતકર છે. પછી પણ આ જ નિયમે તિથિની આરંભની ઘડીઓ અહીં તે જેમ અભિવર્ધિત વર્ષમાં ૫૭ મહિના તે તિથિરૂપે અપ્રમાણ મનાવી જોઈએ એટલા ખાતર આપણે | અભિવર્ધન દશાને યોગ્ય છતાં માત્ર આદિષ્ટ મહિનો જ પૂર્વોતની તિથિને અપ્રમાણ માનીએ છીએ; જ્યારે લૌકિકમ) વધારાય છે તેમ દરેક તિથિ ૫૯ ઘડીના સંસ્કારને યોગ્ય ૬. ડીની છે. જેથી એકાદશી દાન માટે ઘણો વખત રહેT હોવા છતાં આદિષ્ટ ચતુપ વિગેરે ૫ર્વતિથિને જ સંસ્કાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034523
Book TitleJain Panchang Paddhti
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitrasmarak Granthmala
Publication Year1937
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy