SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૧ : ષિ-ભીને ચતુષ્પમાં વૈધ કરે છે. તેમાં મુખ્યવૃત્તિએ પરન્તુ સયા શક્તિ ન હોય તે પૂનમે આય'બિલ કે પાક્ષિક-પૂર્ણિમાના ચાવિહારો છઠ્ઠો કરવા જોઇએ; નિવિ કરે એવી સમાચારી ગ્રન્થની આજ્ઞા છે. એકાસણું ન કરાય. ( સેન- ઉ. ૪, ૫૦ ૪૨, પૃ ૧૫) શક્તિ ન ઢાય તે। ચૌદશના ઉપવાસને બદલે આંખેલ સ્વાધ્યાય વિગેરેની આજ્ઞા છે. આથી ચૌદશ આદિને પ ન માનવું એવા અથ નીકળતા નથી, સ્વાસ્યવેત્તું સમિાં થાતામાયતાં ન રોષ: ( સેન૦ ૩૦ ૩, ૬૦ ૮, ૦ ૪૩-૪૪ ) યથાશક્તિ દરેક નહીં તે। એક પર્વતિથિ આરાધનારને કાઇ દાય નથી. પ્રક્રિયા ઉપધાનમાં સાતમે દિવસે ઉપવાસ કરવેા જ જોઇએ. યદિ છઠે દિવસે જાવજીવ ઉચ્ચરેલી પાંચમ આવે તે છઠ્ઠ કરવા. શક્તિ ન ડ્રાય તે તેની પ્રવેશતિથિ બદલવી. ( સેન॰ પૃ૦ ૬૧ ) અઃપશક્તિવાળા પાક્ષિક શ્રુને ભ॰ મહાવીરના છઠ્ઠમાં ગણે તે ય ચાલે, પરન્તુ પાક્ષિક તપ તુરત ઉપવાસદિથી વાળી દેવું ( સેન× ૩૦ ૪, પ્ર૦ ૩૬, પૃ. ૧૦૫ ) પ્રતિમાધારક શ્રાવક શ્રાવિકી ચેાથી પ્રતિમાથી આર | પ્રાચીન જૈન પંચાંગ અનુસાર માત્ર માસવૃદ્ધિ તથા તિથિક્ષય જ થતા હતા. હવે લૌકિક પંચાંગના આધારે તિથિ અને મહિનાની વૃદ્ધિ તથા હાનિ બન્ને થાય છે એટલે પતિથિની તથા પ`પ્રધાન માસની પણ વધધટ થાય છે. બીજી તર પર્વની આરાધના કરવી એ તે અવશ્ય કર્તવ્ય છે, તે વધધટના પ્રસંગે પર્વરાધન માટે શું કરવું? એ સવાલ ઉઠવાના. પૂર્વ મહાપુરૂષોએ તેને ગણિતથી નિણૅય કરી પદ્મની સુંદર વ્યવસ્થા કરી છે. મહિનાનો વૃદ્ધિ પ્રકરણ ૫ : ક્ષય અને વૃદ્ધિ પ્રાચીન ૫'ચાંગમાં પાંચ વર્ષે પેષ અને અશાડ એ, એ લેખે દર વીશ વર્ષમાં ૪ પોષ અને ૪ અશાડ એમ કુલ ૮ મહિના વધતા હતા. હાલમાં ૧૯ વર્ષમાં હરકેાઇ આઠ મહિના વધે છે. શુદિ ૧ થો શરૂ થતા મહિના અમાન્ત અને વિદ ૧ થી શરૂ થતા મહિના પૂર્ણિમાન્ત મનાય છે. અધિક મહિને અમાન્તની અપેક્ષાએ લેવાય છે. સૂર્યાં ચંદ્રની યુતિ (અમાસ) પછી સ`સક્રાન્તિ ન થાય અને બીજી યુતિ આવે તે તે ખે યુતિ વચ્ચેના કાળ “ કાલચૂલા '' તરીકે મનાય છે. સૂર્યંચંદ્રની યુતિના દિવસ તે અમાસ જ છે. આ સૂર્ય જે મહિનામાં રાશિ ન પલટે તે મહિના વધે છે જેને પછીના મહિનાનું નામ અપાય છે; જેમકે-વિ॰ સં ૧૯૯૨ માં શ્રા૦ ૧૦ ૧૪ દિને સિંહના સૂર્ય થયા હતા. પછી ૩૨ મા દિવસે ભા॰ શુ॰ ૧ દિને કન્યાના સૂર્ય થયા હતા. વચલા ત્રીશ. દિવસના એક મહિના વચ્ચે। જેનું નામ “ પ્રથમ ભાદરવા ” છે. | આ,રીતે અભિવતિ ચએલ મહિના પેાતાના માસ પ્રતિઅદ્કા માટે નિષિદ્ધ છે. | મહિના બેવડાય ત્યારે તેના કાર્યાં એ વાર કરાય નહીં, માટે પૂ॰ આ॰ શ્રી વિજયસેનસૂરિ મહારાજા અધિક માસની વ્યવસ્થા કરે છે કે પ્રથમ શૈક્ષિત-દ્વિતીયચૈત્રણિત-પક્ષામ્યાં ચૈત્રમાસસંચંદ્ર જ્વાળાવિતવઃ શ્રીતાતવાāપિાર્થમાળ દઇતિ | સૈન તથૈવ હ્રાર્થ । અન્યથા માપવો માસક્ષવળતિ तपांसि कुत्र कियन्ते ? इति ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat | ( સેન॰ ૩૦ રૂ પ્ર૦ ૨૨૭, જૂ૦ ૨ ) પૂજ્યપાદ શ્રીગુરૂદેવ ચૈત્ર માસનાં કલ્યાણુકાદ્ધિ તપ પ્રથમ ચૈત્ર વદિ અને ખીજા ચૈત્ર શુદિમાં કરતા હતા; તેથી આપણે પણ તેમજ કરવુ. વિગેરે વિગેરે અહીં અશક્તિને કારણે અપવાદ આદૅશ્યા છે. આવા પાડાથી પૂનમ વિગેરેની વેણાને કે હાનિ પડેચતી નથી. . આ વિધાન પૂર્ણિમાત ચૈત્ર મહિનાની અપેક્ષાએ છે. અમાન્તમાસની અપેક્ષાએ તે। દિના ૧૫ દિવસેા ક્રાગણમાં જોડાય છે એટલે તે દિવસેા શુદ્ધ માસમાં દાખલ થઈ જાય છે. શુદિના ૧૫ દિવસેા ખીજા શુદ્ધ માસમાં આવે છે, એટલે તે પશુ આરાધ્ય બને છે. આ રીતે અમાન્ત માને ગુજરાતી પ્રથમ મહિના અભિવૃતિ અને બીજો શુદ્ધ કહેવાય છે. અધિક માસમાં વૃઢ પત્તા તે નિયમ લાગુ પડતા નથી કિન્તુ અમાસા-તને ઉદ્દેશીને રૃઢ્ઢા નાર્યસ્તોત્ત: નિયમ લાગુ પાડવામાં આવે તે અનુચિત પણ નથી. માસપ્રતિબદ્ધ કાર્ય પોતાની કાલચૂલામાં ન કરવા, બીજા ( શુદ્ધ) મહિનામાં કરવાં. એ નિયમે જ્ઞાનપંચમી, કાર્તિકી ચૌમાસી, કાર્તિકી પૂનમ દ્રિ॰ કાર્તિકમાં, મૈાન એકાદશી દ્િ॰ માગશરમાં, શીતચામાસી દ્વિ॰ાગણુમાં, ઓળી, મહાવીર જયન્તિ દ્વિ ચૈત્રમાં, અક્ષયત્રીજ દ્વિ વૈશાખમાં, ગ્રીષ્મચામાસી દ્વિ અશાડમાં, સંવત્સરી ॰િ ભાદરવામાં અને ઓળી ( દિવાળી ) ॰િ આસામાં માનવામાં આવે છે. અવિભક્ત જૈન સધમાં આ નિયમ એક સરખા પળાય છે, પ્રશ્ન—માત્ર સંવત્સરી માટે કૈક ભિન્નતા છે ? ઉત્તર—હા, વિક્રમની ૧૧-૧૨ સદીથી ॰િ શ્રાવણ પ્ર॰ ભાદરવામાં સંવત્સરી કરવાના ગુચ્છભેદ છે. કિંજ્ઞાત તથા પર્યુષણા મહાપના વાસ્તવિક ભેદને ન સમજવાને કારણે એ ભેદ પડેલ છે. તથા પ્રશ્ન—ગ્રીષ્મ ચૌમાસી પછી પ૦ મા દિવસે સ ંવત્સરી કરવી એ હિસાબે તે ॰િ શ્રાવણ કે પ્ર૦ ભાદરવામાં સંવત્સરી આવે એ ઠીક છે, ઉત્તર્—શ્રી સમવાયાંગજી સૂત્રમાં અષાડી ચૌમાસીથી ૫૦ દિવસે સ'વત્સરી અને સ`વત્સરીથી ૭૦ મા દિવસે કાર્તિક ચામાસી કરવાની આજ્ઞા છે. આ ૫૦ અને ૭૦ અને દિવસેાના મેળ મળવા જ જોઇએ. દ્િ॰ શ્રાવણ કે પ્ર ભાદરવામાં સંવત્સરી કરીએ તો પછી ૧૦૦ દિવસે કાર્તિક યૌમાસી આવશે, એટલે ૭૦ ના હિસાબ ન રહ્યો, જો કે માસામાં ચામાસી કરીએ તેા ૭૦ દિવસ થશે પણ મહિના જ બદલી જવાના પરિણામે હિજરી સન ઠીક માનવા પડે. આથી શ્રી સમવાયાંગ સૂત્રની આજ્ઞાને યથા પાળવાને માટે પ્રધાન માર્ગ એક જ છે કે-શ્રાવણ, ભાદરવો, આસા કે કાર્તિક પૈકીને કાઈ પણ મહિના વધે તે તેના અધિક મહિનાના દિવસો ગણુવા નહીં એટલે ૫૦ www.umaragyanbhandar.com
SR No.034523
Book TitleJain Panchang Paddhti
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitrasmarak Granthmala
Publication Year1937
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy