SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૧૬૯ આબુગિરિના જૈન લેખે લેખ નં. ૩ વિક્રમ સંવત ૧૨૮૭ ફાગણ સુદ ૩ સોમવાર નં. ૩ ને લેખ મુખ્ય મંદિરના દ્વારના એતરંગ પર કરેલો છે. તેમાં લખ્યું છે કે તેજપાલે પિતાના પુત્ર લુણસિંહના પુણ્ય માટે આ લુણવસહિકામાં પવિત્ર નેમિનાથનું આ મહાતીર્થ સેમવારે, રાજા વિક્રમનાં વર્ષ ૧૨૮૭ ના ફાગણ (ફાગુન)ના શુકલ પક્ષના ૩ ને દિન” બંધાવ્યું. પ્રોફેસર કિલહોર્નએ આ તથા નીચેની તારીખે મારે માટે કૃપા કરીને ગણી હતી; એમના કહેવા મુજબ આ તારીખ વિ. ૧૨૮૭ ગત, અને વિ. ૧૨૮૭ ચાલુ બન્ને માટે બેટી છે. વિ. ૧૨૮૭ ગત માટે શુક્રવાર, ૭ મી ફેબ્રુવારી ઇ. સ. ૧૨૩૧ અને વિ. ૧૨૮૭ ચાલુ માટે રવિવાર, ૧૭ મી ફેબ્રુવારી ઈ. સ. ૧૨૩૦ સાથે તે તારીખ મળતી આવે છે. अक्षरान्तर १ ओं' ॥ नपमिक्रमसंवत् १२८७ वर्षे फागुणसुदि ३ सोमे अोह श्रीअर्वाचले श्रीमदणहिलपु. २ रखास्त प्राग्वाटज्ञातीयश्रीचंडपश्रीचंडप्रसादमहं श्रीसोमान्वये महं श्रीआसरासु तमहं मालदेव ३ वमहं श्रीवस्तुपालयोरनुजभ्रातृमहं श्रीतेजपालेन स्वकीयभार्यामहं श्रीअनुपमदे વિક્ષિ४ संभूतसुतमहं श्रीलूणसीहपुण्यार्थं अस्यां श्रीलूणवसहिकायां श्रीनेमिनाथमहातीर्थ વારિતં તે છે તે છે ! ૧ મુખ્ય મંદિરના દરવાજના બારશાખ ઉપર મી. કઝીન્સના લીસ્ટ નં. ૧૭૪૨. ૨ એ. ઈ. વ. ૮ પા. ૨૩૩ પ્રો. એચ. લ્યુડસ ૩ ચિન્હરૂપે દર્શાવેલ છે. ૪ વાંચે ના, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy