SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૯ મા-જ્ઞાનાની મ્રત્ત ૭૧ એમ પણ સ્વીકારવુ જોઋએ; પરંતુ આપણે એ સકારાનુ મૂળ જેવા જઈએ તા ચૂરેાપના અનુકરણ સિવાય ભાગ્યેજ ખીજુ કાંઈ હશે. કેમ, તારી પહેલી શો દૂર થઈને ? શિષ્ય:—પણ આપે જ્ઞાનને પીડાદાયક કહ્યુ. તેના અ` શુ સમજવા ? ગુરુ:—જેવી રીતે આહાર સ્વાસ્થ્યકર હાવા છતાં અજીણુ થવાથી પીડાદાયક થાય છે તેવીજ રીતે જ્ઞાન સ્વાસ્થ્યકર હેાવા છતાં જો તેને દુરુપયોગ થાય તેા તે પણ પીડાદાયક થયા વિના રહે નહિં. જ્ઞાનનું અજીણુ પીડાદાયક છે, અર્થાત અમુક અમુક વાતેા જાણી લીધા પછી તે પ્રત્યેકને પરસ્પર ક્રવા સબંધ છે, અથવા તેા એ જ્ઞાનનુ પરિણામ શું તેને વિચાર કરવામાં ન આવે ત્યાંસુધી તે નિરર્થીકજ છે. કાઇ કહે કે ગૃહમાં તેા ખૂબ પ્રકાશ છે, માત્ર સીડી ઉપરજ અંધારૂં છે, તેા તેના અર્થ શું ? રરતેાજ ન સૂઝે ! યાં થને કયાં જવું તેની કશી માહિતી ન મળે ! જ્ઞાનની પીડામાં ફસાયલા માણુસા અમુક જ્ઞાન પ્રાપ્ત ર્યા પછી તેના કેવી રીતે ઉપયેાગ કરવા તેજ જાણતા નથી. એક સમયે એક અંગ્રેજે ઈંગ્લાંડથી હિંદમાં આવી એક બગીચા ખરીદ કર્યા. તેને આ રીતરિવાજોનું ખીલકુલ જ્ઞાન નહતું. એક દિવસે માળીએ આવીને તેને એક તાજી' નાળીએર ભેટદાખલ અણુ કર્યુ. સાહેબે તા નાળીયેરની છાલ ઉતારી લીધી અને અંદરના ગેટા ફેંકી દીધા ! માળીને આ વાતની ખઞર પડી એટલે હેબ પાસે ગયા અને ભાગ ખાવામાં વપ ,, રાય છે. કરી બગીચામાંથી કહ્યું કે “ સાહેબ ! છાલ નહિ પણ તેને તો અંદરના ત્યાર પછી માએ તેજ સાહેબને કેટલીક લાવીને આણુ કરી. સાહેબ માળાના ઉપદેશ ભૂલી ગયેા નહોતા. તેથી તેણે કેરીની છાલ—ગ વિગેરે ફેંકી દીધું, અને ગેટલીજ ખાવા માટે લઈ ગયા ! સાહેબને ખાત્રી થઇ આ હિંદુસ્તાની કળામાં કઈ રસજ હાતા નથી ! માળીએ પુન: આવીને સાહેબને કહ્યુ કે “ સાહેબ, તેને તે ચૂસીને અથવા ચીરા કરીનેજ ખવાય, અને ગેાટલી તા ફેફીજ દેવી જે. ” સાહેએ માળીનેા ઉપદેશ લક્ષમાં રાખી લીધે.. છેવટે માળીએ એક દિવસે રતાળુની એક ગાંઠ મેકલી. સાહેબ પેલા માળાનું શિક્ષ્ણ વિસરી ગયા નહોતા, તેથી તે રતાળુની ચીરા કરી કરીને ખાઇ ગયા; પણુ રતાળુએ પેટમાં ખ઼તે એવુ, તા શરૂ કર્યું કે સાહેબ ક્રોધથી લાલ-પીળેા થઈ ગયા, અને માળાને મારી-મારીને મરણુતાલ કરી નાખ્યા. આવા દુઃખદાયક બગીચા પણ નહિ જોઇએ, એમ ધારીને અ` કિંમતે બગીચે પણ વેચી નાખ્યા. અનેક મનુષ્યાનાં માનસક્ષેત્રો આવી રીતે બગીચાની માફક ફળ-ફૂલોથી પરિપૂર્ણ હાય છે, પરંતુ તેને કેવી રીતે ઉપયાગ કરવા તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy