SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ. ( ૧૧ ) સુધાર્મિટ્ટુ ૧ લું. કોશીશ કરવામાં પણ પાછી પાની નથી કરતા: પણ આ બધું શા માટે ? આપણા સ'સારવ્યવહાર માટે ! આપણા પિંડનું પપશુ કરવા માટે !, આપણી આ નશ્વર કાયાને આન ંદ આપવા માટે ! પણુ શાસ્ત્રકારે એ પિ`ડપોષણને મહત્વ નથી આપત!, એ સસારની ચિંતાઓને-એ ભૌતિક આનંદવૈભવના વિચારાને શાસ્ત્રોના પવિત્ર ક્ષેત્રમાં ઉંચુ સ્થાન નથી ! એએ તા જે હમેશાં પાપથી અચવાના વિચાર કરે; જે શરીર પાષણુ-શેષણના વિચારને એક તરફ મૂકીને પેાતાના આત્માને અનાદિકાળથી લાગેલ રાગને ઔષધ કરવાની ચિંતા કરે, જે ભત્રમિનદીના મા` મૂકીને ભવભીતાને પથે વિચરે તનજ સાચા વિચારશીલ, સાચા સમજદાર, સાચે! સૌ માને છે. સંસારના સેવનમાં રાતદિવસ લાગતા ઉપમા ભવાની હારમાળામાં એક એક રાણુકાના વધા રાજ કરતા જાય છે. જે વિચાર એ ઉપક્રમેાથો દૂર થવાન! માર્ગ સૂઝાડે એનુંજ નામ સાચી સંજ્ઞા. સંસારવ્યવહુારના કાર્યાં એ દેખાવમાં કદાચ ભલે સુંદર લાગતા હૈાય, તત્કાળ અનુભવની અપેક્ષાએ એમાં મધુરતા પશુ ભટ્ટે અનુભવાતી હાય પણુ એનું પરિણામ તે છેવટે કપરૂજ આવવાનું, જ્યારે શાસ્ત્રકાર બતાવેલા આત્મિક કાર્યમાં કદાચ બાહ્ય આભર કે દેખીતી સુંદરતા ભલે ન હેાય છતાં એનું પરિણામ આત્મશુદ્ધિમાં-આત્મહારમાં આત્માના રાગના નાશમાંજ આવવાનું ! અને “જેના અંત ખરાબ તે આખુ` કા` ખરાબ,' ને જેના અત સારા તે આખુય કાચ સારૂં' ! ” એ સનાતન સત્યને કાણુ ઇન્કાર કરી શકે ? માટે હું મહાનુભાવા ! એગ્રિક ઝાંઝવાનાં નીરનાં જેવી ભ્રામક સુ'દરતાના પાશમાં ન ફસાતાં સનાતન આનંદના અમૃતાસ્વાદ કરવા માટે એ આત્માના પથ વિચરતાં શીખે ! મિથ્યાદ્રષ્ટિ અને સમ્યગ્દષ્ટિ. ક ભલા. આમ આત્માના ઉદ્ધારના કાર્ય વખતે આ છત્રને ભવનું કારણુ કર્યું છે, એ કર્મીને હટાવવાથી આત્માને સુધારા થઈ જાય છે, અને એ કર્મીને હટાવવાનું કાર્ય ભવિષ્યના ભવા ન થાય—ભવિષ્યમાં આત્માને સંસારમાં વધુ ફસાવુ ન પડે એટલા માટે કરવાનું છે-એટલે આ જીવના ભૂતકાળ ઉપર વિચાર ન કરતાં એના ભવિષ્યકાળનેાજ વિચાર કરવા; અને એટલાજ માટે આ જીવ અનાદિ છે; આ કર્મ અનાદિ છેઃ એ બન્નેના સાગ અનાદિને તૈ: જીર્ અનાદિથી કરતા હતા ચા ન કરતે-એ વિગેરે ભૂતકાળના નકામા પ્રશ્ને! શા માટે કરવા ? એ વિચારથી ફાયદે શે ? એના ભૂતકાળ કુવે હુતા એ શા માટે વિચારવું ? ડાહ્યા માણસેાનું પણ એજ કહેવુ છે કે-“તું ન શોપનીય ડાહ્યા માણસે ગઇ વીતીના વિચાર ન કરવે ! જીવે પેાતાના અનંત ભૂતકાળમાં જે કમે ખાંધ્યાં જે કર્યાં નિર્યાં, જે સુખદુઃખને અનુમત્ર કર્યાં જે નરક, તિયચ, મનુષ્ય કે દેવગતિમાં જન્મ લીધે; એ બધાનું. અત્યારે શુ કરવાનું છે ? એટલા માટે જીવ અનાદિ છે. અનાદિ કર્મ થી બધાયેલ છે એ પણ વિચારવું નકામુ ંજ ગણાય ! ભૂતકાળના ગમે તેટલે વિચાર કરેા પણ તેથી થઇ ગયેલા બગાડામાં શું સુધારા થવાના ? એટલે એકંદરે ભૂતકાળની વિચારશ્રેણીજ આ હિંસામે નકામી થઈ જાય છે! એક તરફ જ્યારે બુદ્ધિ આ વિચાર આગળ કરે છે ત્યારે ખીજી તરફ શાસ્ત્રો ખીજીજ વસ્તુ રજી કરે છે. શાસ્ત્રકાર મહારાજનું તે! ફરમાન છે કે-થાણુની સાચી ભાવનાવાળા માનવીએ પેતાના ભૂતકાળને અને ભવિષ્યકાળના તે પહેલાં વિચાર કરવાના હાય છે, અને એ બન્ને વિચારની તારવણીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy