SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ આનદ-સુધાસિ . (૨૯ ) સુધા-મિંન્દુ ૧ લુ.. પડશેા. વિરાધ કરવા કે ન કરવા એ પાત્રપર આધાર રાખે છે. જેઓ નિઃશકપણે ક્રૂર કમ કરનારા છે, દેવગુરૂની નિંદા કરનારા છે તેમને વિરોધ કરીને શુ' સમજાવી શકાય ? તેવાની આગળ ઉલ્ટુ વધારે બગડે એમ ન હાય, એથી યે ઉધે રસ્તે ન જાય એમ હાય તે કહી શકાય એટલુ કહેવું અને પછી તેમના કાર્ય તરફ બેદરકારી રાખવી. આના ઉદાહરણ માટે પ્રભુ મહાવીરનું દૃષ્ટાંત સરસ છે. ગોશાળા સરખા કટ્ટર વિશષી શાસનના પ્રખળ શત્રુ, દેવગુરૂના નિદક હુલ્લા લઇને આવે છે તે વખતે પ્રભુ મહાવીર સ સાધુને વચમાં ખેલવાની ના પાડે છે. ભગવાન મહાવીરદેવના ગાશાલે એ કટ્ટરમાં કટ્ટર વિશધી હતા તે છતાં પેાતાના સાથીઓને લઈને તે ભગવાન શ્રી મહાવીર દેવ ઉપર હલ્લા લઇને આબ્યા હતા, તીર્થંકર ભગવાનના એ:મેટામાં મોટો શત્રુ હતા. દેવ અને ગુરૂના નિંદક હતા પણ આવા માણસ એ જ્યારે સામે હુમલા લઈને આવે છે, અને જ્યારે ભગવાન તેને શાંત કરી શકતા નથી ત્યારે તેઓ ખીજા સાધુને વારે છે. તીર્થંકરને માટે ગેશાળા ગમે તેવા આક્ષેપેા કરે છે, છતાં તેની ઉપેક્ષા કરવાની મહાવીરદેવ સઘળા સાધુઓને આજ્ઞા કરે છે એ શાથી ? કેવળ અનુંક'પાથી જે સાધુઓમાંથી કાઇ સામે થશે તેા એ દુષ્ટ તેના વધ કરશે અને જો કોઈ સામે નહી થશે; તે ગાશાલા ગમે તેવા શબ્દ ખેલી પા ચાલ્યેાજશે એમ માનીને સયમીને ઘાત નથાય તેમાટે ભગવાન મહાવીર મહારાજ શિષ્યને આપ્રસંગે મુંગા રહેવાનેમાટે આજ્ઞાકરેછે, આટલું. છતાં સર્વાનુભુતી અને સુનક્ષત્ર ખેલે છે, હવે પ્રશ્ન એછેકે આ શીષ્યાને ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું કે નહીં ? આના ઉત્તર એછે કે સર્વાનુભૂતીના કાર્યોને આપણે ભગવાનની આજ્ઞાનું ખંડન કર્યું' એમ કહી શકતા નથી. ભગવાને પોતાના શિષ્યાને એવીઆજ્ઞા કરીહતી કે તમારે ગે,શાલાની સામે કંઇપણુ નજ ખેલવુ જોઈએ. એ એવા આશયથી કે અધમી ત્યાગીઓને પશુ જીવ લેતાં ડરવાના નથી અને પેાતાને કારણે આવે પ્રસંગ પડે એ શ્રીમહાવીરદેવ ઉચિત માનતા નહતા, છતાં જ્યારે તેમના શિષ્ય ગેાશાળાની ચામે થાય છે ત્યાં વચ્ચે આવવાના ભગવાન નિષેધ કરે છે. જે એ શિષ્યાએ ભગવાનની આજ્ઞાનું યથાસ્થિત પાલન ન કરતાં ગશાળાના સામનેા કર્યાં તેને ભગવાન શિક્ષા કરવાનું કહેતા નથી. ભગવાન શિષ્યાને ગેાશાળાની સામે ન ખેલવાનો ઉપદેશ આપે છે તેનું કારણ એટલુ જ છે કે તેઓ જાણેછે કે આ સુધરે એવા નથી અને તેની સામે થવું અથવા ક'ઈ ખેલવું એ નકામુ` છે જે લાજ શરમ મર્યાદા એસઘળું છેાડી બેઠા હોય અને માત્ર દેવ, ગુરૂ અને ધર્મોની નિદાકરવામાંજ જેમને આનંદ આવતા હાય તેવા મુર્ખાઓની ઉપેક્ષાકર્યા વીના ખીજે કાઈ માજ નથી તમે આજે વ્યવઙારમાં પણ શું જુએ છે તેને ખ્યાલ કરો. તમારા ખંગલા નીચે એક મવાલી ઉભે હાય અને તે તમાને હજારો અપશબ્દો કહી જાય તેને તમે કંઇપણ કરી શકતાનથી અને કરવા ઈચ્છતા પણ નથી, પરંતુ જો એકસગ્રહસ્થ તમારી મીઠીમશ્કરી કરી જાય, તપ તમે તેના ઉપર ડેમેશનના દાવા કરવા જામે છે ! એજ દ્રષ્ટ્રાંત ખરેખર અહીંપણ લાગુ પડેછે. શ્રીમહાવીર મહારાજાની એમ ખાત્રીઅે કે આ મુર્ખ કોઇપણ પ્રકારે સુધરે એમ નથી. જ્યારે તે નથીજ સુધરવાના, તાપછી તેને સુધારવાને માટે પરિશ્રમ કરીએ તેના અર્થ શું ? એવાજ આશયથી શ્રીમહાવીરદેવે એ મુની સામે ન થવાની પેાતાના શિષ્યાને આજ્ઞા કરી હતી. સુધા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy