SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ જન ૧૦૧ પ્રસન્નતાની મૂતિ થઈ જગતમાં હું ફરે છું. માનવીની સનાતન લક્ષ્મી ને પ્રભુતાની પરમ ઔષધિરૂપ આશા, ઉદ્યમ ને ઉચ્ચ ભાવનાને હિં જીવનભર પાલક છું-જીવનભર રહીશ. માતેલું વીર્ય ઉચ્ચ આનદેને શોધવા દેશે, ને પરમ સિદ્ધિ પ્રાપ્ત કરશે. હું અર્થ વગરના વ્યાપારથી પાછા ફરીશ. સમતલવૃત્તિ જાળવવા હું સદાય મથીશ, અને આત્મરામણુતામાં જ જીવીશ ને મરીશ સમાન-ગુણે સાથે મૈત્રીભાવના, દુઃખી ને અજ્ઞાનજને તરફ કારૂણ્ય–ભાવના, ઉચ્ચ જ્ઞાની-ગુણ સાથે પ્રમોદભાવના, ને હલકાજને તરફ માધ્યસ્થ-ભાવના ભાવીશ, નિરંતર “સ્વાધ્યાયમાં જવાને હું મંત્ર જપીશ, સઘળા કવિતર્કોને તજી કાત્સગ' કરીશ, સર્વે જીવાનિને ખમાવીશ, ને અનંથદંડથી વિરક્તિ લઈશ. Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Spratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy