SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ જૈન ક્ષમા યાચી પિતાના આત્માનું લાયબલ”જન હરગીજ નહીં કરેન જ કરે! આત્મદ્રોહ જૈનની પ્રકૃતિમાં ન હોય! વેવલાપણું કે વાર્થીપણું, તુચ્છતા, અહંકાર કે ખટપટઃ એ સૌ ડાકિણીએ જેનાથી દૂર હોય ! સંસારનાં આ ક૫ટમય પડદા પર પણ સરળતાથી શુદ્ધિપૂર્વક રહેવામાં–ફરવામાં, જીવનમાં અંદગીની ખૂબી “જન હાણે છે! “જીવનકળા” ખીલવવા તપ તપે છે, તપીને, અંદરની ને બહારની દુનિયાને એકતાન બનાવે છે. મધુર ને દિવ્ય બનાવે છે. સદાય આંતરશુદ્ધિ કરી પાત્રતા કેળવે છે, પિતાની પાંગરતી શક્તિઓને કેન્દ્રિત કરી, ચક્કસ ધ્યેય તરફ વાળે છેઃ ધ્યેયને સાધવા ઉગ્ર તપસ્યા આદરે છે. ૨. ફના થવાની ખુમારી સાથે ઉત્સાહપૂર્વક મુંગું મંથન એ માંડે છે, ને સિદ્ધ કરે છે કે – પ્રામાણિક-સાથી સાધનાને કશું ય અસાધ્ય નથી. Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy