SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે નવવા પડ્યા ) | T ગયા? સૌરાષ્ટ્રમાં અનેક રજવાડાં. એ રજવાડાના એક બાપુ. બાપુને કામસર ગોરાસાહેબે બોલાવ્યા. એ સમયે એક ગોરોસાહેબ રજવાડાં પર નજર રાખે. એ પોલિટિકલ એજન્ટ કહેવાય. રાજકોટમાં રહે. બાપુનું કામ થોડું હતું, બે દિવસમાં પતી ગયું. પણ ઉતારો ગોરાસાહેબના મહેલમાં હતો. બાપુને તો ભારે મજા આવી. ત્યાં જ રોકાઈ ગયા. ગોરાસાહેબને એક બીજા બાપુનું કામ પડ્યું. એમને બોલાવ્યા અને ઉતારો આપવા માટે નોકરને કહ્યું. નોકર કહે : “ઉતારો ખાલી નથી, સાહેબ ! રોજ કાના બાપુ હજી એમાં જ છે.” ગોરોસાહેબ તપી ગયો. એ બોલ્યો : “ઓહ, હજી બાપુ ગયા નથી ? બોલાવો એમને અબી ને અબી.” ૨૭ © ક્યારે નવરા પડ્યા ને ન ગયા ?
SR No.034431
Book TitleMotini Mala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2017
Total Pages81
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy