SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ વાંચન કરતાં એણે કહ્યું, ‘મારી મદદથી જે બાળકો બચ્યાં તે પૃથ્વી પરના મારા અસ્તિત્વનું પ્રમાણ છે, નહીં કે કોઈ ખિતાબ કે ભવ્યતાનું. મને હજી અફસોસ છે કે હું વધુ બાળકોને બચાવી શકી નહીં.” ઇરેના માનતી કે ભલાઈ કરવી તે માનવજાતનો મૂળ ધર્મ છે આથી જો એણે આ કાર્ય કર્યું ન હોત તો મૃત્યુ સુધી એને એનો રંજ રહેત. જીવનભર માનવતા કાજે સંઘર્ષ ખેલનારી ઇરેના સેન્ડલરનું ૯૮ વર્ષની વયે ૨૦૧૨ની બારમી મેએ અવસાન થયું. એના જીવન પરથી તૈયાર થયેલું નાટક ‘લાઇફ ઇન એ જાર' આજે યુરોપનાં થિયેટર અને ટેલિવિઝન પર અપાર ચાહના પામી રહ્યું છે. બરણીમાં જીવન • 13
SR No.034424
Book TitleJivi Jananara
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy