SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧ ઘાતી કર્મો બળવાનપણે બંધાય છે, તે પ્રવૃત્તિ પુદ્ગલ - જે વર્ણ (રૂપ), રસ, ગંધ અને સ્પર્શ જીવને શાતાના સ્થાનકોથી વિમુખ કરે છે એ ચાર ગુણોથી યુક્ત છે તે પુદ્ગલ. અને અશાતાના ઉદયમાં સતત રહેવા માટે પુદ્ગલ પરાવર્તન - લોકના તમામે તમામ મજબૂર કરે છે. પાપાસ્થાનક અઢાર છે : પુદ્ગલને ભોગવતાં જે કાળ લાગે છે તેને હિંસા, મૃષા, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ, ક્રોધ, પુદ્ગલ પરાવર્તન કહે છે. માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરંપરિવાદ, રતિ- પુરુષવેદ નોકષાય - આ વેદના ઉદયથી અરતિ, માયામૃષાવાદ, અને મિથ્યાદર્શનશલ્ય. સ્ત્રીસંવનની ઇચ્છા થાય, વિષય સેવન કરે, પાપાનુબંધી - પાપનો અનુબંધ (બંધન) કરાવે મનમાં સ્ત્રીને ભોગવવાના વિચારો આકાર તેવી પ્રવૃત્તિ. પામે, વગેરે પુરુષવેદ છે. પાંચમું ગુણસ્થાન, દેશવિરતિ સમ્યકર્દષ્ટિ - ‘દેશ” પુરુષાર્થ, અરૂપી - સંસારથી છૂટવા માટે માત્ર એટલે પૂર્ણનો અમુક વિભાગ અને વિરતિ વેદન દ્વારા થતો પ્રાર્થના, ક્ષમાપના અને એટલે રતિથી (આસક્તિથી) વિરમવું – છૂટવું. સ્મરણનો અતિ સૂક્ષ્મ પુરુષાર્થ અરૂપી પુરુષાર્થ ‘દેશવિરતિ' એટલે અમુક પ્રમાણમાં સંસારી કહેવાય. પદાર્થોની આસક્તિનો ત્યાગ. સમ્યક્દર્શન પુરુષાર્થ (ચતુરંગયનું અંગ) - શ્રમ (ચતુરંગીયનું સહિત દ્રવ્યથી ભાવપૂર્વક આરાધેલા વ્રતનિયમો અંગ) જુઓ. પાંચમું ગુણસ્થાન દર્શાવે છે. પુરુષાર્થહીન – પુરુષાર્થ વગરનો. જે જીવ ઇચ્છિત પુણ્ય (તત્ત્વ) - જે કર્મનાં પરમાણુઓ ભોગવટો પ્રાપ્તિ માટે પ્રયત્ન ન કરતો હોય તે. કરતી વખતે શાતા આપનાર નીવડે, તેવા પરમાણુઓ અહવા તે પુણ્ય. એટલે કે જે પૂજા - અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા, પ્રકારના ભાવ કરવાથી શાતાનો ઉદય વેદવો પ્રતિપત્તિપૂજા એ ચાર પ્રકારથી પ્રભુની પૂજા પડે, તે પ્રકારના ભાવ તથા કાર્ય પુણ્ય તત્ત્વ થાય છે. સૂચવે છે. પૂર્વધારી - પૂર્વ(મહાગ્રંથ)ના અભ્યાસી. પૂર્વ પુણ્ય, સંસાર - જે પુણ્યથી સંસારનાં સુખ- કુલ ચૌદ છે. જેટલા પૂર્વનો અનુભવ સહિત સુવિધાની વૃદ્ધિ થાય તે. અભ્યાસ કર્યો હોય તેટલા પૂર્વના તે ધરનાર પુણ્ય, પરમાર્થ - જે પુણ્યથી પરમાર્થ આરાધનની કહેવાય. સુવિધા મળે તે, આત્મશુદ્ધિ વધારવા નિમિત્ત પૂર્ણ કલંકરહિત અડોલ દશા - આજ્ઞાની એવી મળે. અપૂર્વ સ્થિતિ કે જેમાં આજ્ઞારૂપી ધર્મ અને પુણ્યાનુબંધી - પુણ્યનો અનુબંધ (બંધન) કરાવે આજ્ઞારૂપી તપ બંને તરતમતા વિના કાર્ય તેવી પ્રવૃત્તિ. અને કારણરૂપ બની સાથે રહે છે. જેના ૪૧
SR No.034414
Book TitleKevali Prabhuno Sath Volume 01 to 05 Sandarbh Suchi
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2012
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy