SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ પહેલું ગુણસ્થાનક, મિથ્યાત્વ - મિથ્યા એટલે પંચાસ્તિકાય - અસ્તિકાય એટલે પ્રદેશોના ખોટું, ખોટાને રહેવાના સ્થાનને મિથ્યાત્વ સમૂહવાળું દ્રવ્ય. તેવા પાંચ દ્રવ્ય છે - ધર્મ, ગુણસ્થાન કહે છે, આ ગુણસ્થાને જીવને અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ. જગતમાં પ્રવતતા સત્ય બાબતો વિપરાત પંચેન્દ્રિય – સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને શ્રવણની રૂપે જણાય છે, અને અસત્યનો સત્યરૂપે પ્રાપ્તિ ધરાવનાર જીવ પંચેન્દ્રિય કહેવાય છે. સ્વીકાર થાય છે. તે જીવ દેહાદિ પુદ્ગલ આવા જીવને નવ પ્રાણ હોય છેઃ કાયબળ, પદાર્થોમાં ગાઢપણે સ્વપણાની લાગણી વચનબળ, સ્પર્શેન્દ્રિય, રસઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, વેદે છે, અને જે પોતાનું છે તેને પરપણે ચક્ષુ ઇન્દ્રિય, શ્રવણેદ્રિય, આયુષ્ય અને અનુભવે છે. આવી આવી અનેક રીતે જીવ શ્વાસોશ્વાસ. ઘણી ઘણી મિથ્થામાન્યતાઓ બળવાનપણે પંચમકાળ - અવસર્પિણીનો પાંચમો આરો. સ્વીકારી લે છે, અને પરિણામે પોતાના લગભગ બધા જ ગુણો આવરિત કરી પાત્રતા – યોગ્યતા, લાયકાત. નાખે છે. પાત્રતા, અંતરંગ - અંતરંગથી કષાયોને શાંત કરતા જઈ પરમાર્થ સિદ્ધિની પ્રાપ્તિ માટે પંચમજ્ઞાન - કેવળજ્ઞાન. તૈયારી કરવી. કષાયોનો અલ્પાતિઅલ્પ ઉદય પંચપરમેષ્ટિ- અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તે નિર્વિકલ્પપણું અને કષાયનો સંપૂર્ણ જય તે અને સાધુસાધ્વી આ પાંચ ભગવંત પરમ ઇષ્ટ નિર્વિચારપણું. એટલે કલ્યાણ કરનાર હોવાથી પંચપરમેષ્ટિ પાત્રતા, બાહ્ય - વ્રતનિયમના આરાધનથી કહેવાય છે. જીવ સમસ્ત માટેના કલ્યાણભાવ બાહ્ય વર્તના એટલી શુદ્ધ કરવી કે વેદતા હોય છે તે જીવો જ પંચપરમેષ્ટિ પદમાં જેથી અલ્પાતિઅલ્પ કર્મબંધ થાય અને સ્થાન પામે છે. આત્મપ્રદેશ પર કર્મની સંખ્યા ત્વરાથી ઓછી થતી જાય અને આત્મવિકાસ માટેની તૈયારી પંચપરમેષ્ટિ, અરૂપી - પંચપરમેષ્ટિ પ્રભુનાં વધતી જાય. કલ્યાણભાવથી ભરેલા સૂક્ષ્મ પરમાણુઓનો પાપ (તત્ત્વ) - જે કર્મનાં પરમાણુઓ ભોગવટો સૂક્ષ્મ પિંડ. કરતી વખતે જીવને અશાતારૂપ નીવડે છે તે પંચામૃત - પંચામૃત એટલે પાંચ પ્રકારના પરમાણુઓ ગ્રહણ કરવા તે પાપ બતાવે છે. પરમેષ્ટિના જીવ સમસ્ત માટેના અમૃતમય એટલે કે જે પ્રકારના ભાવ કરવાથી અશાતાનો કલ્યાણભાવના સુમેળથી જે ‘ૐ’ પ્રકાશિત થાય ઉદય વેદવો પડે, તે પ્રકારના ભાવ તથા કાર્ય છે, તેમાં પરમોત્તમ, સનાતન, કલ્યાણમયા પાપ તત્ત્વ સૂચવે છે. અમૃતથી જીવને સિદ્ધભૂમિના અમરત્વને પાપસ્થાનક - પાપસ્થાનક એટલે એવા પ્રકારની આપવાની શક્તિ રહેલી છે તેનું નિરૂપણ. અશુભ કષાયી પ્રવૃત્તિ કે જેના ફળરૂપે ૪૦
SR No.034414
Book TitleKevali Prabhuno Sath Volume 01 to 05 Sandarbh Suchi
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2012
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy