SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ દ્વાદશાંગી - દ્વાદશ એટલે બાર. દ્વાદશાંગી એટલે કરવામાં એકાગ્ર થવું. તે વખતે તેનામાં બાર અંગ સૂત્રો. જેમાં શ્રી તીર્થંકર પ્રભુનો સમગ્ર અવ્યક્ત એવા શુભ વિચારો ચાલતા હોય છે. ઉપદેશ સમાયો છે. જીવને ચોથાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી ધર્મધ્યાન દ્વેષ - દ્વેષ એ ક્રોધ અને માનનાં સંયોજનથી સંભવે છે. ઉત્પન્ન થાય છે. કૅષ એટલે કોઈ જીવ કે પદાર્થ ધર્માસ્તિકાય – જીવ તથા પુદ્ગલને ગતિ કરવામાં માટેનું અશુભ ચિંતવન. પોતાની ધારી ઇચ્છા સહાય કરનાર ધર્માસ્તિકાય દ્રવ્ય છે. પાર પડે નહિ ત્યારે તેના માનભાવનો ભંગ થાય ધુવબંધી - જે કર્મ પ્રકૃતિ જીવને સતત બંધાયા કરે છે, અને તેમાં નિમિત્તરૂપ બનનાર પદાર્થ માટે તે ધુવબંધી પ્રકૃતિ કહેવાય. જીવને અણગમાના અશુભ ભાવો અર્થાતુ દ્વેષ વેદાય છે. ધ્યાન – ધ્યાનના ચાર પ્રકાર છે – આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. પહેલા બે પ્રકાર કષાયયુક્ત દંડક - દંડ એટલે શિક્ષા અથવા સજા. અનંત હોવાથી સંસારની વૃદ્ધિ કરનારા છે. બીજા શક્તિવાન આત્મા કર્માદિથી દંડાઈને વિષમ બે ધ્યાનના પ્રકાર આત્માની અનુભૂતિ સ્થિતિ ભોગવવા જે સ્થાનમાં જાય છે તે દંડક કરાવનાર હોવાથી આત્મશુદ્ધિ કરવા માટે ખૂબ કહેવાય છે. આવા દંડક ૨૪ છે. પૃથ્વી, અપ, ઉપકારી છે. તેજ, વાયુ અને વનસ્પતિ એ પાંચ એકેંદ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય ધ્યાન તપ – આ તપમાં ધર્મધ્યાન અથવા શુક્લધ્યાન તિર્થય, મનુષ્ય, નારકી, દશ પ્રકારના ભૂવનપતિ થકી જીવ દેહ, ઇન્દ્રિય આદિથી પર બની (અસુરકુમાર), વ્યંતર દેવ, જ્યોતિષિક દેવ અને સ્વમાં એકાકાર થઈ જાય છે. વિષયવિકાર તથા વૈમાનિક દેવ આ ચોવીશ સ્થાન દંડક છે. પરપદાર્થ પરથી ચિત્તને દૂર કરી આત્માના શુધ્ધ ઉપયોગમાં એકાગ્ર થવું તે ધ્યાન તપ છે. ધર્મ - ચારે ગતિમાં રખડતા જીવને અધોગતિમાં જતો અટકાવે, અશુભથી રક્ષે અને સર્વ પ્રકારનાં નપુંસકવેદ નોકષાય - આ વેદના ઉદયથી જીવને દુઃખ અને દર્દથી છોડાવી શાશ્વત સુખની પ્રાપ્તિ સ્ત્રી તથા પુરુષ બંનેને ભોગવવાની ઇચ્છા સુધી પહોંચાડે તેનું નામ ધર્મ. સતત રહ્યા કરે. ધર્મદુર્લભ (ધર્મ) ભાવના - ધર્મના ઉપદેશક તથા નરક - નરક સાત છે, અને તે લોકના નીચેના શુધ્ધ શાસ્ત્રના બોધક એવા ગુરુ મળવા અને ભાગમાં આવેલ છે. ત્યાં ઉત્કૃષ્ટ આય તેંત્રીસ તેમના વચનોનું શ્રવણ મળવું દુર્લભ છે એમ સાગરોપમનું અને જઘન્ય આયુ દશ હજાર વર્ષનું ચિંતવવું તે ધર્મદુર્લભ ભાવના. છે. આ ગતિમાં જીવને ઘણું ઘણું દુ:ખ ભોગવવું ધર્મધ્યાન - ધર્મધ્યાન કરવું એટલે દેહ, ઇન્દ્રિય, પડે છે. ભોગોપભોગની સામગ્રીથી અલગ થઈ, નવમું અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાન - સ્વરૂપમાં લીન થવું અર્થાત્ આત્માનો અનુભવ સંપરાય એટલે કષાય. અને બાદર એટલે સ્થૂળ ४४४
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy