SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ મનોયોગ - મન સાથે આત્માનું જોડાણ. વાગે છે ત્યારે તેનાં અનેકવિધ સંસારી કષ્ટો વધી મનોગુપ્તિ - ઓછામાં ઓછાં કર્મ બંધાય તે રીતે જાય છે, અને આત્માર્થે ભોગવવાં પડતાં કષ્ટોનો મનને પ્રવર્તાવવું. તો પાર જ નથી હોતો. મનુષ્ય - મનુષ્ય ગતિમાં જીવ મનુષ્ય તરીકે મિથ્યાત્વ - જીવ પોતાના સ્વરૂપને યોગ્ય રીતે સમજી ઓળખાય છે. ન શકે, આત્મા સંબંધી વિપરીત માન્યતામાં મહાવ્રત - જે વ્રત ઘાતકર્મનો પૂર્ણ ક્ષય કરવા પ્રવર્યા કરે, પોતાનાં અસ્તિત્વનો નકાર કરતાં સમર્થ બને તે મહાવત. અહિંસા, સત્ય, અચૌર્ય, પણ ન અચકાય તે મિથ્યાત્વ કહેવાય છે. બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વ્રત ઉત્કૃષ્ટતાએ મિથ્યાત્વ મોહનીય - દર્શન મોહનીય કર્મના ઉદયથી પાળવાં તે મહાવ્રત. જીવને પોતાના અસ્તિત્ત્વનો જ બળવાન નકાર માન કષાય - પોતે કંઇક છે, બીજા કરતાં પોતે વધારે આવે છે તે મિથ્યાત્વ મોહનીય કર્મ છે. ઊંચો છે, બીજા પોતાના કરતાં ત૭ છે. આવી મિશ્ર મોહનીય – જ્યારે મિથ્યાત્વ મોહનીય નબળું જાતની લાગણી અનુભવવી તે માન કષાય છે. પડે છે ત્યારે તેના અમુક ભાગના કટકા થઈ મિશ્ર મોહનીયમાં પલટાય છે. એ કર્મના પ્રભાવથી માયા કષાય - માયા એટલે રાગભાવ અથવા જીવનો આત્માસંબંધી નકાર હળવો થાય છે, છળ કપટ. જીવ સત્યને અસત્યરૂપે, અસત્યને આત્માનું અસ્તિત્ત્વ હોઈ શકે, એવી વિચારણાને સત્યરૂપે એમ અનેક પ્રકારે ઊંધુચનુ જણાવી ધાર્યું કામ પાર પાડવા છેતરપીંડી તથા રાગભાવનું તેના આત્મામાં સ્થાન મળે છે. અવલંબન લઈ વર્તે છે તે માયા કષાય છે. મોહનીય કર્મ - જે કર્મ આત્માના સ્વાનુભવને રોકે છે, સ્વને ઓળખવાની શક્તિને મૂર્શિત કરે છે માયામૃષાવાદ પાપસ્થાનક - માયામૃષાવાદ એટલે અથવા તો વિકળ કરે છે કે મુંઝવે છે તે મોહનીય કપટ સહિત મોહથી જૂઠું બોલવું. માયાના રાગ કર્મ છે. તથા કપટ એ બંને અર્થને સમાવી મૃષા બોલવું કે આચરવું તે માયામૃષાવાદ છે. મોક્ષ - આત્માની નિબંધ સ્થિતિ તે મોક્ષ છે. મિથ્યાદર્શનશલ્ય પાપસ્થાનક - સંસારનાં મોક્ષસ્થિતિમાં આત્મા પોતાનાં શુદ્ધ, નિર્વિકારી, અડોલ સ્વરૂપને પ્રગટ કરે છે. પરિભ્રમણથી પૂર્ણતાએ છોડાવનાર જે વીતરાગદર્શન છે તેના પ્રત્યેની અરુચિ. મૈથુનઃ દેહસુખની વાસના તે મૈથુન છે. અભાવ, તેમાં શંકાદિની વિપરીત પ્રરૂપણા મંત્રસ્મરણ - મંત્ર એટલે સૂત્રાત્મક વચન, જેમાં વગેરે મિથ્યાદર્શનમાં સમાય છે. જે દર્શન અર્થાત્ ઇચ્છિત સ્થિતિને મેળવવાની ચાવી કોઇકરૂપે જાણકારી આત્મા માટે અહિતકારી હોવા છતાં ગૂંથાયેલી હોય છે. મુખ્યતાએ જીવની હિતકારી જણાય અને હિતકારી હોવા છતાં આત્મવિશુદ્ધિ અર્થે અને ક્યારેક દુ:ખક્ષયના અહિતકારી લાગે તે મિથ્યાદર્શન છે. શલ્ય એટલે આશયથી સૂત્રાત્મક વચનનું રટણ કરવામાં આવે કાંટો. મિથ્યાદર્શનરૂપી કાંટો જ્યારે આત્માને છે તેને મંત્રસ્મરણ કર્યું એમ કહેવામાં આવે છે. 3८६
SR No.034409
Book TitleKevali Prabhuno Sath Volume 01
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy