SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ નામ કર્મ - ચિતારો ચિત્ર ચિતરે, તેમાં વિવિધ નિત્યનિગોદ – એવા પ્રકારનું નિગોદ કે જેમાંથી રંગ પૂરે, તેમ પ્રાણીને પ્રાણ ધરાવી નવા નવા જીવ ક્યારે પણ બહાર નીકળ્યો નથી. એક વખત આકારો, નામ, રૂપ અપાવે, ચિત્રવિચિત્ર સ્વર આ નિગોદમાંથી જીવ બહાર નીકળે ત્યાર પછી આપે, યશ અપયશ અપાવે વગેરે રૂપે અનેક ક્યારેય એ નિગોદમાં જતો નથી. બાહ્ય રૂપ ધારણ કરાવે તે નામકર્મ કહેવાય છે. નિદ્ધત - જે કર્મના પ્રકારમાં માત્ર ઉદ્વર્તન અને નારકી - નરક ગતિનો જીવ નારકી કહેવાય છે. અપવર્તન થાય, પણ તે સિવાયનું સંક્રમણ, નોકષાય - ચારિત્રમોહની સોળ પ્રકૃત્તિને સહાય ઉપશમન આદિ ન થઈ શકે તે નિદ્ધત. કરનાર, ઉપ્ત કરનાર નવ નોકષાય છે. નિમિત્ત - જેના કારણે જીવને ભાવાભાવ થાય તે. નોકષાયની મદદથી મૂળ કષાય ઉગ્ર થાય છે. નિરુપક્રમી - જીવ જેટલું આયુષ્ય બાંધીને આવે આ કષાયો તે હાસ્ય, રતિ, અરતિ, ભય, છે એટલું પૂર્ણ ભોગવ્યા પછી જ મૃત્યુ પામે તે શોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નિરુપક્રમી આયુષ્ય. તેઓ બાહ્ય નિમિત્તનાં કારણે નપુંસકવેદ છે. ક્યારેય અધૂરા આયખે મરણ પામતા નથી. નિકાચીત - જીવ જ્યારે એકનો એક ભાવ અનેકવાર નિર્વાણ - જીવ અનાદિકાળથી ચતુર્ગતિરૂપ સંસારમાં કરી કર્મને એવું ઘટ્ટ અને ચીકણું બનાવે છે કે અટવાયા કરતો હતો, તેમાંથી શુદ્ધ થઈ આ તેમાં ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ આદિ કંઈ પરિભ્રમણથી છૂટી જાય છે - મુક્ત થાય છે ત્યારે પણ સામાન્ય રીતે થઈ શકે નહિ, તે નિકાચીત તેને સંસારમાં રખડવાપણું રહેતું નથી અને આત્મા કર્મ કહેવાય છે. આ કર્મના વિપાકને તે કર્મ જે મુક્ત થાય છે, એટલે કે તે નિર્વાણ પામે છે અને પ્રકારે બાંધ્યું હોય તે પ્રકારે ભોગવવો પડે છે. શુભ સિદ્ધભૂમિમાં ગમન કરે છે. અથવા અશુભ બંને પ્રકારનાં કર્મ નિકાચીત હોઈ નિર્વિકલ્પતા - વિકલ્પ એટલે અનિશ્ચિત વિચાર. શકે છે. “આ કે તે” એવા ઠંદ્રભાવ વગરની સ્થિતિ એ નિગ્રહ કરવો - તત્ સંબંધી રાગદ્વેષથી છૂટવું. નિર્વકલ્પતા કહેવાય. નિર્ગથ - ગ્રંથિ એટલે ગાંઠ. નિર્ગથ એટલે ગાંઠ નિર્વિચારપણું - સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચાર વગરની વગરનું. જેની કર્મની ગાંઠ નીકળી ગઈ છે તે સ્થિતિ. આ સ્થિતિ કેવળ પ્રભુને હોય છે. નિર્ગથ મુનિ. નિર્વેદ - સંસારના પરિભ્રમણથી છૂટવાના ભાવ નિર્જરા - પૂર્વે અહણ કરેલા સર્વ કર્મો આત્માના પ્રદેશ | વેદવા તેને નિર્વેદ કહે છે. પરથી ખપાવવાની પ્રવૃત્તિ તે નિર્જરા. નિર્જરા બે નિશ્ચયથી વ્યવહાર સમકિત - જીવે અનુભવેલી એક પ્રકારે છે: અકામ ને સકામ. સમય માટેની દેહથી ભિન્નતા (અંતવૃત્તિસ્પર્શ), નિર્જરાભાવના – જ્ઞાન અને તપ સહિત ક્રિયા કરવાથી શ્રી તીર્થંકર પ્રભુની સહાયથી જ્યારે આઠ સમય પૂર્વે બાંધેલા કર્મો જલદીથી ખરે છે તેમ ચિંતવવું. સુધી વિસ્તૃત થાય છે, ત્યારે તે જીવ નિશ્ચયથી તે નિર્જરાભાવના. વ્યવહાર સમકિત પામ્યો ગણાય છે. ૩૮૨
SR No.034409
Book TitleKevali Prabhuno Sath Volume 01
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy