SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧ દર્શન - પ્રત્યેક પદાર્થની પાંચ ઇન્દ્રિય કે મનથી પહેલા અશુભ ચિંતવન. પોતાની ધારી ઇચ્છા પાર પડે સમયની સામાન્ય જાણકારી આત્મા ગ્રહણ કરે છે નહિ ત્યારે તેના માનભાવનો ભંગ થાય છે, અને તેને દર્શન કહેવાય છે. તેમાં નિમિત્તરૂપ બનનાર પદાર્થ માટે જીવને દર્શનમોહ - આત્માની પરપદાર્થો માટેની મુચ્છ અણગમાના અશુભ ભાવો અર્થાત્ ક્રોધ કષાય વેદાય છે. કે આસક્તિ એટલી જોરદાર હોય કે જેથી જીવ આત્માના અસ્તિત્વ, નિત્યત્વ આદિ બાબતમાં ધર્મદુર્લભ ભાવના - ધર્મના ઉપદેશક તથા શુધ્ધ અશ્રદ્ધાન સેવે, પોતે પોતાનો જ નકાર કરી શાસ્ત્રના બોધક એવા ગુરુ મળવા અને તેમના પુદ્ગલના મોહપાશમાં બળવાનપણે પ્રવર્તે. આ વચનોનું શ્રવણ મળવું દુર્લભ છે એમ ચિંતવવું તે સ્થિતિ મિથ્યાત્વીની -દર્શનમોહની છે. ધર્મદુર્લભ ભાવના. દર્શનાવરણ કર્મ - જે કર્મ આત્માના દર્શનગુણને ધુવબંધી – જે કર્મ પ્રકૃતિ જીવને સતત બંધાયા કરે તે છાવરે છે, હણે છે તે દર્શનાવરણ કર્મ કહેવાય છે. ધુવબંધી કર્મ કહેવાય. ઉદા. જ્ઞાનાવરણ કર્મ. અર્થાત્ આ કર્મ આત્માના દર્શનગુણ પર છવાઈ ધુવોદયી - જે પ્રકૃતિનો ઉદય જીવને સતત જઈ દર્શનને પ્રગટવા દેતું નથી. વર્યા કરે તે ધુવોદયી પ્રકૃતિ છે. ઉદા. દાનાંતરાય - પોતાની પાસે વસ્તુ હોય, ખપ કરતાં આયુષ્ય કર્મ. વધારે હોય, સામા માણસને તેનો ખપ હોય, અને નપુંસકવેદ નોકષાય - આ વેદના ઉદયથી જીવને દાન આપવાની ભાવના હોય, છતાં દાન આપી સ્ત્રી તથા પુરુષ બંનેને ભોગવવાની ઇચ્છા સતત શકે નહિ તે દાનાંતરાય કર્મ છે. રહ્યા કરે. દૂરભવીપણું - મોક્ષમાં જવા માટે જેને ઘણા ઘણા ભવ નરક - નરક સાત છે, અને તે લોકના નીચેના બાકી હોય તે જીવ દૂરભવી કહેવાય છે. ભાગમાં આવેલ છે. ત્યાં ઉત્કૃષ્ટ આયુ તેત્રીસ દેવ - દેવગતિમાં જીવ દેવ તરીકે ઓળખાય છે. સાગરોપમનું અને જઘન્ય આયુ દશ હજાર વર્ષનું છે. આ ગતિમાં જીવને ઘણું ઘણું દુઃખ ભોગવવું દેવલોક - દેવો જ્યાં રહે તે જગ્યાને દેવલોક પડે છે. કહેવાય છે. નવમું અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાન - સંપરાય દેશઘાતી પ્રકૃતિ - જે પ્રકૃતિનો ઉદય ક્ષયોપશમ સાથે એટલે કષાય. અને બાદર એટલે ધૂળ અથવા અવિરોધી હોય તે દેશઘાતી પ્રકૃતિ છે. બીજી રીતે મોટા. જે કષાયોનો પૂર્ણ નાશ કરવાનો પુરુષાર્થ કહીએ તો જેમ જેમ કર્મનો ક્ષય થતો જાય તેમ જીવે આઠમા ગુણસ્થાને ઉપાડયો હતો, તેમાં ઘણી તેમ ગુણ પ્રકાશિત થતા જાય તેવી પ્રકૃતિ દેશઘાતી સફળતા મળી હોવા છતાં પૂર્ણતાની પ્રાપ્તિ થઈ ગણાય છે. નથી, અને તે પ્રાપ્તિ માટે આગળ વધવાનું છે લેષ - દ્વેષ એ ક્રોધ અને માનનાં સંયોજનથી ઉત્પન્ન તે સૂચવવા આ ગુણસ્થાનને “અનિ-વૃત્તિ બાદર થાય છે. તેષ એટલે કોઈ જીવ કે પદાર્થ માટેનું સંપરાય” ગુણસ્થાન તરીકે ઓળખાવ્યું છે. ૩૮૧
SR No.034409
Book TitleKevali Prabhuno Sath Volume 01
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy