SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ પાન ક્રમાંક ૩૩૭ છઠું પાપસ્થાનક ક્રોધ; સાતમું પાપસ્થાનક માન; આઠમું પાપસ્થાનક માયા; નવમું પાપસ્થાનિક લોભ.. ચારે કષાયનું સ્વરૂપ અને દરેકનાં ચાર પ્રકાર - ૩૩૯; કષાયોનું ધ્રુવબંધીપણું, ધ્રુવોદયીપણું તથા ધ્રુવસત્તાપણું - ૩૪૧; શાંતિથી ક્રોધ જીતવો, દીનત્વથી માન તોડવું. સાક્ષીભાવથી માયા છોડવી, ઉદારતાથી લોભને જીતવો - ૩૪૧ ૩૪૨ દશમું પાપસ્થાનક રાગ, અગ્યારમું પાપસ્થાનક ષ .. લોભ તથા માયાનું મિશ્રણ તે રાગ - ૩૪૨; ક્રોધ અને માનનું મિશ્રણ તે દ્વેષ – ૩૪૩; રાગ વિના દ્વેષ ઉત્પન્ન થતો નથી – ૩૪૩; રાગદ્વેષથી કર્મબંધન વધે - ૩૪૪; રાગને પ્રેમમાં પલટાવો, સમતાથી દ્વેષને જીતવો - ૩૪૪. ૩૪૫ બારમું પાપસ્થાનક કલહ કલહમાં ક્રોધ કષાયની મુખ્યતા - ૩૪૫; આ પાપ જીવ એકલો કરી શકતો નથી - ૩૪૫; તેનાથી ચારે ઘાતી કર્મો બંધાય છે - ૩૪૬; આ પાપાનક મુખ્યતાએ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો સ્પર્શે છે - ૩૪૬; આ પાપથી બચવા મૈત્રીભાવ વિકસાવવો – ૩૪૭. उ४७ તેરમું પાપસ્થાનક અભ્યાખ્યાન ક્રોધ અને માનના સંયુક્ત ઉદયથી આ પાપાન સેવાય છે - ૩૪૭; બધા પ્રકારના કર્મબંધ થાય છે - ૩૪૭; સંજ્ઞી પંચેન્દ્રિય જીવોજ મુખ્યતાએ આ સ્થાનને સ્પર્શે છે – ૩૪૮; તેનાથી બચવા ધીરજગુણ ખીલવવો જોઇએ - ૩૪૮. ૩૪૯ ચૌદમું પાપસ્થાનક પૈશુન્ય પરની ચાડીચુગલી કરવી તે પૈશુન્ય - ૩૪૯; ક્રોધ અને માનમાં માયા ભળવાથી આ પાપસ્થાનક બને છે – ૩૫૦; તેનાં કારણે સાત કે આઠ કર્મનાં બંધન - ૩૫૦; તેનાથી બચવા ગુણગ્રાહીપણું કેળવવું જરૂરી – ૩૫૧. ૩૫૨ પંદરમું પાપસ્થાનક પરપરિવાદ ..... ચારે કષાયના સરવાળાથી આ પાપસ્થાનકનો ઉદ્ભવ – ૩૫૨; તેના થકી મોહનીય ઉપરાંત અન્ય કર્મો બંધાય - ૩પ૨; આ પાપસ્થાનકથી બચવા ગુણાનુવાદ કરવો – ૩૫૩. xvi
SR No.034409
Book TitleKevali Prabhuno Sath Volume 01
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy