SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વકલ્યાણની વાટે કાકા વિશ્વકલ્યાણની વાટે કામ ગુણવંત બરવાળિયાનાં પુસ્તકો | સર્જન તથા સંપાદના ખાંભા (અમરેલી)ના વતની ગુણવંતભાઈએ c.A. સુધી અભ્યાસ કર્યા બાદ, હાલ ટેકસ્ટાઈલ ઇન્ડસ્ટ્રીમાં પ્રવૃત્ત છે. જૈન કૉન્ફરન્સના મંત્રી, મુનિશ્રી સંતબાલજી પ્રેરિત વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ-ચીંચણી, કલ્પતરુ સાધના કેન્દ્ર-દેવલાલી, પારસધામ સંઘ -ઘાટકોપર, માણગુરુ જૈન સેંટર, એમ. બી. બરવાળિયા ફાઉન્ડેશનની સ્પંદન હોલીસ્ટીક ઇન્સ્ટિટયૂટ વગેરેમાં ટ્રસ્ટી છે. ઘણી સંસ્થાઓના મુખપત્રમાં તંત્રી તરીકે સેવા આપેલ છે. અમેરિકા, સિંગાપોર વગેરેમાં તેમનાં સફળ પ્રવચનો યોજાયાં છે. તેમનાં ધર્મપત્ની મધુબહેને હિન્દી સાહિત્યમાં ડૉકટરેટ કરેલ છે. જૈન વિશ્વકોશ, “ગુજરાત વિશ્વકોશ” તથા જૈન આગમ મિશન સાથે સંકળાયેલા છે. * હૃદયસંદેશ * પ્રીત-ગુંજન * શ્રીમદ્ રાજચંદ્ર એક દર્શન * અમૃતધારા * સમરસેન વયરસેન ક્યા * piscu Pilar Glimpsis of world Religion. Introduction to Jainisim * Commentray on non-violence . Kamdhenu (wish cow) * Glorry of detechment * ઉપસર્ગ અને પરીષહ પ્રધાન જૈન કથાઓ * વિનય ધર્મ * ભારતીય સંસ્કૃતિમાં મા છે ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા : આગમ એવગાઈન રસાનધારા (ભાગ 1 થી 15) (જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં વિવિધ વિદ્વાનોના પ્રસ્તુત થયેલા નિબંધો અને શોધપત્રોના સંગ્ર૭) * કલાપીદર્શન (ડૉ. ધનવંત શાહ સાથે)• વિચારમંથન * દાર્શનિક દૃષ્ટા - અધ્યાત્મસુધા (ડૉ. મધુબહેન બરવાળિયા સાથે) * જૈન ધર્મ (પરિચય પુસ્તિકા) * અહિંસા મીમાંસા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) * ચંદ્રસેન કંથા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) * અમરતાના આરાધક * જૈન દર્શનમાં કેળવણી વિચાર * જૈન દર્શન અને ગાંધીવિચારધારા - અધ્યાત્મનિષ્ઠ સંતબાલજી * આપની સન્મુખ * મર્મ સ્પર્શ (ડૉ. જયંત મહેતા સાથે) * વીતરાગ વૈભવ : આગમ દર્શન * જૈન કથામાં સંબોધના સ્પંદનો * જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના * વિધવાત્સલ્યનો સંકલ્પ વાત્સલ્યનું અમીઝરણું (માતૃવાત્સલ્યનાં વિવિધ સ્વરૂપો) * આધ્યાત્મિક કાર્યોમાં આત્મદર્શન : જીવનસંધ્યાએ અરુણોદય : સર્વધર્મદર્શન (વિશ્વના મુખ્ય ધર્મોનો પરિચય) * આદર્શ કેળવણીનું ઉપનિષદ * અણગારનાં અજવાળાં (પ્રો. પ્રવીણાબહેન ગાંધી સાથે) * ઉરનિર્જરા (કાવ્ય સંગ્ર) * તપાધિરાજ વર્ષીતપ * ઉત્તમ શ્રાવકો * દામ્પત્યવૈભવ (દાંપત્યજીવનને લગતા લેખોનો સંચય) * ભગવાન મહાવીર અને સંયમજીવન * મૃત્યુનું સ્મરણ (મૃત્યુ ચિંતન) * Aagam An Introduction Development & Impact of Jainism in India & abroad. 8 RU - અધ્યાત્મ આભા શ્રી ઉવસહરં સ્તોત્ર : એક અધ્યયન કૃતજ્ઞાનનાં અજવાળાં , જેન થાનકોમાં સબોધના સ્પંદન. * શૈલેશી (આલોચના અને ઉપાસના) * જૈન ધર્મના ચોવીશ તીર્થંકરો * જૈન વિશ્વકોશ (ડૉ. કુમારપાળ દેસાઈ સાથે) E-mail : gunvant.barvalia@gmail.com 02242153545 - 141
SR No.034396
Book TitleVishva Kalyanni Vate
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy