SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ન હોવાથી, કર્મબંધ થાય છે. જ્યારે, બીજી બાજુ, ડાળજી રાખીને, જાગૃતિપૂર્વક, નીચે જોઈને ચાલવાં છતાં પણ, અજાણતામાં કદાચ કર્મબંધ થાય છે. ડીઈક કીડી મરી જાય, તો પણ, અલ્પ કારણ કે, હટ્ટામાં પરિણામ તથા પ્રયત્ન તો જીવદયા પાળવાનો જ - બાહા પ્રવૃત્તિ નથી, છે. શુભ-અશુભ કર્મબંધનું મુખ્ય કારણ દેવું. તેથી પરંતુ, આંતરિક પરિણામો છે. તેથી, જો રાક્ય બને તો, આપણી બાહ્ય પ્રવૃત્તિ + આંતરિક પરિણતી બંનેને બગડવા ન મોક્ષ માર્ગે જરૂરથી વિકાસ સાધી કારો. કર્મ સંયોગ, બાહ્મ પ્રવૃત્તિ કુદાય બગાડવી પડે, ત્યારે પણ જો આંતરિક પરિણતિને બગડવા ન દઈએ તો મોક્ષ માર્ગ આપણી વિકાસ યાત્રા, ધીરે- ધીરે કરીને પણા ચાલુ જ રહેશે. સતત જીવદયાનાં પરિણામોથી હ્રદય ભાવિત કરવાનો આ મોટો લાભ ચોવીસે કલાક માટે આપણે મેળવી શકીએ. 9 વી જીવ + અજીવનાં સમાનાથ એકાઅર્થી શબ્દો : • જીવ = આત્મા = ચેતન પ્રાણી = જડ અાત્મા = અચેતન અજીવ = . છે ‘અજીવ'ની વ્યાખ્યા : નીચે આપેલ 'જીવ' ની વ્યાખ્યાથી વિઝ્ડ તમામ વ્યાખ્યાઓ અજીવ માટે સમજી લેવી . કે માં જુદી જુદી મીના આધારે જુદી જુદી વ્યાખ્યાઓ જે જીવે તેને 'જીવ' કહેવાય . જેનામાં ચેતના હોય તેને 'ચેતન' કહેવાય . (દાત. ટેબલને હુથોડો મારવા છતાંય ચીસ ન પાડે. કારણ કે, તેનામાં ચેતના નથી. જ્યારે આપણને સહેજ વાગે તો પણ આપણે ચીસ પાડીએ. કારણ કે, આપણામાં ચૈતન્ય ચેતના) છે.) • જીવ - ચેતન : પ્રાણી : જૈનામાં પ્રાણ હોય તેને પ્રાણી કહેવાય. પ્રશ્ન: પ્રાણીને ધારણ કરનારનાં આધારે આપણે ‘પ્રાણી’ની વ્યાખ્યા તો કરી, પરંતુ, ખરેખર ‘પ્રાણ' એટલે શું? 66666 ------ .... O જવાબ ઃ લૌકિક માન્યતા મુજબ (અર્જનોમાં) પ્રાણ = શ્વાચ્છોશ્વાસ તરીકે મનાય છે. ા.ત. (૧) શ્વાસ અટકે ત્યારે કહેવાય ગયાં’ અથવા ‘પ્રાણ પંખેરું ઉડી ગયું.' કે પ્રાણ નીકળી = (૨) પ્રાણ (શ્વાચ્છોશ્વાસ) ને આયામ (કામાં) રાખવાની પ્રક્રિયા પ્રાણાયામ વાય ( રામદેવબાબા મુજબ) . અહી” પણ ‘પ્રાણ' નો અર્થ શ્વાચ્છોશ્વાસ તરીકે જ કરાયેલ છે. પરંતુ, આપણી માન્યતા મુજબ માત્ર શ્વાચ્છોશ્વાસ' તે જ પ્રાણ તરીકે નથી મનાતું પરંતુ, તે સિવાય બીજી ૯ વસ્તુઓને પણ પ્રાણ તરીકે જૈન શાસન સ્વીકારે છે. તે નીચે છે. भुक्ख લોકીત્તર માન્યતા મુજબ (જૈન શાસનમાં) પ્રાણ = ધાનેન્વાસ + ૯ – કુલ ૧૦ પ્રાણ મનાય છે. કુલ ૧૦ પ્રાણ : ૫ ઈન્દ્રિય ( ચામડી, જીભ, નાક, 43 + ૩ બળ + વાચ્છોશ્વાસ + આયુષ્ય ૧૦ પ્રાણ મનબળ = મળેલ મન ટ્રારા વિચારવાનું બળ * વચનબળ = મળેલ જીવ દ્વારા બોલવાનું બળ * ફાયબળ મળેલ પોતાના શરીર દ્વારા પ્રવૃત્તિ કરવાનું બળ . 3 પ્રાણી : આ પ્રાણો નૈની પાસે હોય તેને જ ‘પ્રાણી' અથવા ‘જીવ’ કહેવાય . = 2 (મનબળ, વચનબળ કાર્યબળ) સ્ટ્રિટિસ આંખ કાન) પ્રશ્ન : જન્મ, જીવન અને મરણ એટલે શું ? જવાબ: • જન્મ : પ્રાણીની પ્રાપ્તિ થવી. જીવન : મળેલા પ્રાણીને ટડાવવા . કરણ : પ્રાણોથી રહિત થવું, પ્રાણોને છોડી દેવું, બધાં જીવીત ૫ (પાંચ) ભેદોમાં સમાવેશ જીવ (પ) ભેદ . મળેલાં પ્રાણોથી આત્માનું છૂટા થવું કે છૂટાં પડયું. બેઈન્ટ્રિય તૈઈન્દ્રિય ચરિસ્ટ્રિય પંચેન્દ્રિય
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy