SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानवं इण पाये छे. संगम मात्रोम यजतनं भरेष સુપાત્રદાન પણ, કોમળ હદયથી કરેલ હોવાથી , તેને પણ ફળ સ્વરૂપે શાલિભદ્રનો ભવ + અનાસક્ત ભાવ + સંયમ જીવન વિગેરે ઉત્તમ કુળોની પ્રાપ્તિ કરાવે છે. બીજી બાજુ, વર્ષોથી પૂજા , ઈરિયાવહી અને સુપાત્રદાનનો ધર્મ , હદયની કોમળતા વગર કરવાને લીધે , આપણને જોઈએ તેવું ફળ હજુ સુધી મળ્યું નથી . તેથી, ઉંચામાં ઉંચી કરવાની સામગ્રીઓને પણ નિષ્ફળ કરી નખનાર આપણાં કઠોર હદયને, જીવદયાના 'પદ્માવે કોમળ બનાવવા માટે જ આપણે આ જીવ-વિચાર ગ્રંય ભણીશું. ફાવશે ને ? બાજુ, સાધુ-સાધ્વીજી ભગવંતોને તો પ્રથ: કરીને સમાધિ મૃત્યુ જ, મળે છે. કારણ કે, તેઓ ચોવીસે કલાક , જીવદયા પાળવાનાં માધ્યમ, અન્યને શાતા , સમાધિ આપનારાં હોય છે. પોતાનાં સમગ્ર જીવન દરમિયાન બીમ આવોને શાતા, સમાધિ આપનારનું સંપૂર્ણ જીવન પણ રાતા, સમાધિમય પસાર થાય + મરણ સમાધિમય મળે + પરલોક -પા સદગતિમય મળે છે.----- | શું કરવું છે ક ર નેઈએ છે ? E] ભૂતકાળમાં રોગોની અને રોગીઓની સંખ્યા ઓછી હતી અને આજે, વધુ પડતી હિંસા અને બીજાં જીવોને અશાતા મળે એવી જીવનશૈલી --- થવાને કારણt , રોગોની અને રોગીઓની સંખ્યા ઘણી વધી છે. આ વસ્તુ અને સ્પષ્ટપણે આપણને જોવા મળે છે. એટલે, મિનરીગરીઅને સ્વસ્થ જીવન જીવવાની જે ઈચ્છા હોય, તો વધુમાં વધુ જીવદયા માળવાનાં માધ્યમે, બીજું જીવોને વધુમાં વધુ શાતા- સમાધિ આપતાં - રહેવું અત્યંત જરૂરી છે. જીવદયાનાં પ્રભાવે તમારું સંપૂર્ણ જીવન આરોથ સ્વસ્થતા પૂર્વક પૂરું થરો, તેની ખાતરી હું નહીં પરંતુ તાની ભાવંતો આપે છે ..... હવે શું કરવું છે ??? (૨આજે ઠીબ્યુટર, ઈન્ટરનેટ , લેપટોપ અને મોબાઈલનાં ચંબ યુગમાં " ડઠોર થઈ ગયેલ આપણાં હૃદયની ભૂમિને કોમળ કરવાં માટે જીવદયા પાળવી જરૂરી છે. હરય કઠોર હોય તો મળેલ ઉંચામાં ઉંચી તરવાની સામગ્રી પણ નિષ્ફળ સાબિત થાય . બીજી બાજુ, હરય કોમળ હોય તો મળેલ સામાન્ય સામગ્રી પણ આત્માને વિરોષ લાભ કરાવે છે. દા.ત.: ખેડૂત બંજર ભૂમિમાં સારામાં સારાં બીજની વાવણી કરવા છતાંય તે નિષ્ફળ જાય અને કોમળ, ફળદ્રુપ ભૂમિમાં સામાન્ય બીજની વાવણી કરે તો પણ વિરોષ ફળ પામે. એજ રીતે, કઠોર હદયથી કરેલ યામાં ઉંચો ધર્મ પણ નિષ્ફળ સાબિત થાય અથવા સામાન્ય ફળ આપે. અને કોમળ હદયથી કરેલ નાનામાં નાનો ધર્મ પણ સફ્ળ સાબિત થાય અને વિશીષ કૂળ અપાવે. દા.ત. ક્રોમળ હદયથી કરેલ નાગકેતૂની પૂજા તેમને કેવળજ્ઞાન અપાવે અને અઈમુતામમિની પણ કોમળ હાયથી કરેલ ઈરિયાવહી તેમને કેવળ - વવવવ વ 9 65 66 2 ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? '' '' 1 '' 1 ' ' ' ' ' ? હ હ હ હ હ (8) જીવદયાનાં પરિણામોની હાજરીમાં કદાચ અક્ષણાતાંમાં થોડી જુવ વિરાધના થઈ જાય તો પણ, હિંસા નિમિત્તે અલ્પ કર્મ બંધ થાય છે. બીજુ બાજુ, જીવદયાના ભાવોના અભાવે , જીવહિંસા ન થવા છતાંય કર્મબંધ તો સતત ચાલુ જ રહે છે. કારણ કે, કર્મબંધનું મુખ્ય કારણ પ્રવૃત્તિ નથી પરંતુ આંતરિક પરિણામો છે. તેથી, મખ બાહ્ય પ્રવૃત્તિનાં આધારે જ લાભ કે નુકસાન નથી થતું. પરંતુ, આપણી આંતરિક પરિણાતીના આધારે જ, -આત્માને મુખ્ય લાભ કે નુકસાન થાય છે. દા.ત.: બિલાડીને ૨૩ કલાકની જીવહિંસા (ઉંદરને મારવાની) ન હોવા છતાં પણ, પરિણામમાં હિંસા હોવાને કારણે , ડાયાના સ્તરે હિંસા ન થવા છતાં પણ, -કર્મબંધ ૨૪ કલાક માટે સતત ચાલુ જ રહે છે. અને તે કાળ , ડાયાના સ્તરે જીવહિંસાનો ત્યાગ હોવાં છતાં પણ, તે જીવદયા નિમિત્તે, બિલાડીને કોઈ જ લાભ થતો નથી. કારન કે, ઉંદ૨ના અભાવે, બાહ્ય દ્રષ્ટિએ બિલાડી કોમળ-નિદધ અને શાંત દેખાવવા છતાંય , ઉંદરને પકડીને ખલાસ કરવાનાં ક્રૂર પરિણામો એનાં હદયમાં ચોવીસે કલાક માટે સતત રમતાં હોય છે. તેથી, જીવહિંસા નિમિત્તે કર્મબંધ તો ચોવીસે કલાક બિલાડીને ચાલુ જ રહે છે. એ જ રીતે, સાંસારિક જવાબદારીને લીધે , બાહ્ય દ્રષ્ટિએ. થોડી જીવહિંસા દાવા છતાંય , જીવદયાનાં પરિણામોથી ચોવીસે કલાઇ હદય ની રાખનારને હિંસા નિમિત્તે અલ્પ કર્મબંધ થાય અને જીવદયા મિમિત્તે સતત કર્મ નિર્જરા ચાલુ જ રહે છે. -- દેરાસથી ઘરે જતી વખતે, કોઈ પ્રાવક નીચે જોયા વિના જે ચાલે અને એકપણ કીડી જે ન મરે, તો પણ , જીવદયાનાં પરિણામ હદયમાં /////
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy