SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ यो मलामला होयसनेमाभांसगो, प्रध्यापीय એક જ હોય છે. જેમ એક જ ઘરમાં, દસ વ્યકિતઓ સાથે મળીને રહેવા છતાંય, જુવ તરીકે તો બધાં જ એકબીજાંથી જુદાં જુદાં છે, --એ જ રીતે, એક જ વૃક્ષને આશ્રય રૂપે કરીને શૂળ, ફૂલ, ડાળી આદિ વાવ એક સાથે રહેવાં છતાંય, દરેક કુવો એકબીજાથી જુદાં જુદાં છે. માટે, એક શરીરમાં એક જ જીવ કહેવાય, ક્ષ = એક જીવ તરીકે છે, તેમ ૪, તે વૃક્ષની છાલ, દરેક ફૂળ-ફૂલ, પાંદડાંઓ, ડાળીઓ , થડ, મૂળાદિ તમામે તમામમાં, જુદાં જુદાં જીવો રહેલાં છે. - 1 1 11111111111111 HHHHHHHHE - જ વનસ્પતિની વિરાધના કર્યા વિના, પોતાનું જીવન ચલાવનાર , | વનસ્પતિ- લીલોતરીનો જીવનભર ત્યાણ નિયમવાળાં ઘણાં સાધુસાધ્વીજીનાં દૃષ્ટાંતો , પ્રભુનાં શાસનમાં મળશે. આ રીતે, વનસ્પતિનાં સંપૂર્ણ ત્યાગ, આપણાં જીવનમાં , ભલે કદાચ ન થઈ શકે, પરંતુ તેની બિનજરૂરી વિરાધનાથી તો અવરણ બચી શકાય છે. TGઇકદ કરે છે તે, પોતાના ભોગો', મનુષ્યને ખોરાક પૂરો પાડે છે,~ જુદી જુદી જાતની ઔષધિઓ આપે છે અને તાજગીભર્યું સુંદર વાતાવરણ ખડું કરે છે. આમ છતાંય, મનુષ્ય જે તેનાં ત૨ફ સદ્દબાવવાનો ન થાય, તો તેનાં જેવો જડ, મૂઢ કે કૃતની કોણ? અવસ્થાખો કે સામાન્ય રીતે, જીવનમાં ત્રણ અવસ્થામાં હોય છે; (૧બાલ્યાવસ્થા, (૨) યુવાવસ્થા અને (૩) વૃદ્ધાવસ્થા , આ ખોય અવસ્થાઓ, વનસ્પતિનાં જીવનમાં , બરાબર જોઈ શકાય છે. તે ઉો ત્યારે બાલ્યાવસ્થામાં હોય છે અને તેનાં અંગોપાંગો વિશેષ કોમળ હોય છે. પછી કાળક્રમે, યુવાવસ્થામાં આવે છે, ત્યારે તેનાં અંગોપાંગો બરાબર ખીલે છે અને ચોક્કસ ખાકાર ધારણ કરે છે. આ રીતે, કેટલીક કાળ વ્યતીત થયા પછી તેને વૃઢાવસ્થા પ્રાપ્ત થાય છે અને તેનાં અંગોપાંગો કૃશ કે વિકૃત થવા લાગે છે. છેવટે તે કાળનાં અબાધિત નિયમને ખાધીન થઈ, મરણ પામે છે અને પોતાનું જીવન પૂરું કરે છે. 0 આયુષ્ય : મનુષ્ય , પશુ-પંખી, વગેરે જીવંત પ્રાણીઓને નિયત આયુષ્ય હોય છે, તેમ વનસ્પતિને પણ, નિયત આયુષ્ય હોય છે. કેટલીક | વનસ્પતિનું આયુષ્ય ટૂંક હોય છે , તો કેટલીક વનસ્પતિનું આયુષ્ય લાંબુ કે ઘણું લાંબુ હોય છે. આપણે સો વર્ષનાં ઉપરનાં મનુષ્યોને ખોળવા - જઈએ તો કોઈક જ મળે છે, પણ સો વર્ષ જૂનાં વૃક્ષો હજારોની સંખ્યામાં મળી આવે છે. ખજૂરીનાં વૃક્ષો ૩૦૦-૪૦૦ વર્ષનું આયુષ્ય સહેલાઈથી ભોગવે છે. જેરૂસલેમમાં બોલીપ્ત નામનાં વૃક્ષો થાય છે, તે ૮૦૦ વર્ષનું આયુષ્ય ભૌગવે છે. ચેસ્ટનરનાં વૃક્ષો ૧૦૦૦ વર્ષો સુધી જીવે છે. પ્રથાગ પાસે ભોંયરાનો વડ ૧૫૦૦ વર્ષ જૂનો ગણાય છે. અને હવે તો કેટલાંક ૫૦૦૦ વર્ષ જૂનાં વૃક્ષો પણ મળી આવ્યાં છે. (છ ફશરીર રચના : મનુયાદિ જીવંત પ્રાણીઓને જેમ વિશિષ્ટ પ્રકારની શારીર રચના હોય છે, તેમ વનસ્પતિને પણ વિશિષ્ટ પ્રકારની શરીર ૨ચના હોય છે. તેમાં મૂળ, સ્કંધ (ઘs), શાખા , પ્રરાખી , પબ, પુષ્પ, ફળ આદિ અનેક અંગો અવલહી શકાય છે. આધુનિક વનસ્પતિશાસ્ત્રીઓ કહે છે કે, “ વનસ્પતિનાં મૂળિયાં હોજરીનું કામ કરે છે, તેમાં ફરતો રસ લોહીનું કામ કરે છે અને પાંદડાં માંનું સ્થાન સાચવે છે, ' કેટલાંક વનસ્પતિનાં મૂળિયાં તો એટલાં શક્તિશાળી હોય છે કે તે દૂર-દૂર પથરાય છે અને ત્યાંથી પોતાને જોઈતો આહાર - a f વનસ્પતિમાં જીવની સિદ્ધિ :- - - - - piદીરાચંદ્ર બોઝ, વનસ્પતિમાં જીવનું અસ્તિત્વ હોવાની સિદ્ધિ કરેલ હોવાં છતાંય આજનાં નવાં વિચારોવાળાં ધણાં જીવોને, તેની શ્રઢ નથી અથવા તો પ્રઢા હોવા છતાંય જોઈએ તેવી ટઢ શ્રઢt થતી નથી. માટે ૪, જીવનમાં, વનસ્પતિનાં જુથોની , “કામ, બિનજરૂરી વિરાધનાઓ થતી જોવા મળે છે. આવાં બુદ્ધિગામી અવોને એમની ભાષામાં વાંદ સાથેનાં પુરાવા પીને, વનસ્પતિનાં જીવનમાં પણ, આપણુની જેમ લાગgણીઓ વગેરે હોવાથી, જીવ તરીકેની શ્રધr 2ઢ કરવા ----માટે, અમુક સત્ય ટાંતો વિષે નીચે મુજબ આપણે વિચારી લઈએ. --વનસ્પતિનાં, આ હાયસ્પરF ટાંતો જાણીને , મામ આશ્ચર્યચકિત નવી દવાનું, પરંતુ, જીવનમાં આ વનસ્પતિ જીવોની વિરાધનાને શવ્ય 5 એટલી વધુમાં વધુ ઘટાડવાનો પ્રયત્ન કરવાનો છે. sh - - (1) જીવનતત્વ જે જીવનતત્વ આપણુતામાં વહી રહ્યું છે, તે જ જીવનતત્વ : 'પ- પક્ષીઓમાં , ક્રીડા- જંતુઓમાં તથા વનસ્પતિ વર્ષમાં વહી છે. માત્ર કાયાનો ફેર છે, પરંતુ તેને મત્ય શા માટે ખાપવું? વળી વનસ્પતિ એકેન્દ્રિય છે, અબોલ છે, છતાંય તે માનવજાત પર કેટલો ת ה ה ה ה ה 2 TITIPI TP'P PPP
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy