SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ આચારંગ સૂત્ર ના*પ્રશ્ન - જવાબ - જૈન આગમ ‘શ્રી આચારાંગ સુમ'નાં પ્રઘમ ‘શ્રુતસ્કંધ'નાં fપ્રથમ અધ્યયનના બીજા ઉદેસામાં, પ્રભુવીરનાં ગણાયર શ્રી મુખસ્વામીને પૂછાયેલ અમુક પ્રશ્નો અને પૂજા ગણધર ભગવંત વડે અપાયેલ તેના જ્વાબો, નીચે પ્રમાણે છે : IIIIIII 6 પ્રમ-1: પૃથ્વીકાયના જીવોની હિંસા કરનારને કઈ નુકસાની વેઠવી પડે છે ?વાબ:+પોતાનાં કાર્યોમાં આસક્ત થઈ, અનેક પ્રકારનાં શો દ્વારા, 'પૃથ્વી કર્ન સમારંભરી અસંખ્ય નિર્દોષ પૂcવીકાયના જીવોની જે હિંસા કરે છે, તેમજ પૃથ્વીને આશ્રિત અન્ય અનેક પ્રકારનાં વનસ્પતિકાય આદિ ક્વોની હિંસા પણ જે પોતે કરે છે, કરાયો છે અથવા હિંસાની અનુમોદના જે આત્મા કરે છે, તેને આ ભવમાં તથા પરભવમાં અનેક નુકસાની વેઠવી પડે છે. કારણ કે, પૃectgયની બિનજરૂરી હિંસા, એ ફર્મબંધનું કાહુ છે, મોહનું કારણ છે, મરણનું કારણ છે અને નરકગતિમાં જ્યાનું કારણ છે. * - આવું ખુદ પ્રભુવીરે શ્રી સુધર્માસ્વામીને જણાવ્યું હતું અને ગણધર બ્રી સુધર્માસ્વામીએ પોતાના શિષ્ય શ્રી નંબૂસ્વામીનૅ અાચા સૂત્રમાં જણાવેલ છે. તેથી, આત્મા માટે અહિતકારી તથા બોધિબીજનો નાશ કરનારી , બિનજરૂરી પૃથ્વીક્રાથનાં અસંખ્ય જીવોની હિંસાથી અટકવું. ITTTTTT | વેદનાને પ્રગટ કરી શકતો નથી. તેવી જ રીત્તે, પૃથ્વીકાયનાં જીવ પણ અવ્યક્ત રૂપથી વેદનાનો અનુભવ કરે છે. પરંતુ, તેને પ્રગટ કરી શકતાં નથી. ” - આવો જવાબ પૂ. ગણધર શ્રી સુધર્માસ્વામીજી દ્વારા આચારાંગ સૂત્ર'ના ‘રામે પરિણા' નામનાં પ્રથમ અધ્યયનમાં પોતાનાં . શિષ્ય શ્રી જંબુસ્વામીને આપેલ છે. પૃથ્વીકાય જીવોની હિંસાથી બચવાના સરળ ઉપાયો : (૧) | ખેતીમાં જોડાવાથી, અસંખ્ય પૃથ્વીકાયની તirect વિરાથના થાય છે. તેથી, ખેતીમાં જોડાવું નહીં'. (ખેતરમાં ખેડાણ થાય, ત્યારે ઉપરની ચાર આંગળથી નીચેની બારી ઉપર આવે છે અને ઉપરની માટી નીચે જાય છે. તેથી, ચાર આંગળ નીચેની માટી સચિત્ત હોવાથી , ખેડાયેલ ખેતરની આવી માટી ઉપર ચાલવાનું ટાળવું. આવી સચિત્ત માટીને અડવા મામથી પ , અસંખ્ય પૃથ્વીકાયનાં જીવોની વિરાધનાનો દોષ લાગે છે. ( ચારેક ગામડામાંથી પસાર થતાં, ખોદાયેલ ખાડાઓની સશ્ચિત્ત માટી ઉપર અથવા તો શહેરમાં પણ કોઈ વાર રેલિફોનનાં વાયરનાં સમાહામ નિમિત્તે અથવા બિલ્ડીંગના બાંધકામાદિ માટે, ખોદાયેલ ખાડાની બાજુમાં, રસ્તા ઉપર રહેલ સચિત્ત માટીના ઢગલાં ઉપર ચાલવાનું દૂરથી. જ ટાળવું. આ સચિત્ત મારીને અડવા માસથી પણ, અસંખ્ય પૃથ્વીકાયનાં જીવોની કલામના થાય છે. તેથી, રસ્તા ઉપર ચાલતી વેળાએ , આવી માટીનો સ્પર્શ ભૂલથી પણ ન થઈ જાય , તેની પણ કાળજી રાખવી. બિડીંગ ઇંસ્ટ્રક્શાનની લાઈનમાં , શક્ય હોય તો , તtrece 3 indirect રીતે પણ, જોડાવાનું ટાળવું. કારણ કે, મિડી ઉત્ની કરતાં પૂર્વે , બિલ્ડીંગનાં પાયા માટે , ઉંડા ખાડા ખોદાય છે. તેથી , આ ખોદાયેલા ઉંડા ખાડા નિમિત્તે અસંખ્ય- અસંખ્ય સર્વિસ પ્રવીકાયનાં જીવોની હિંસાનો દંડ લાગે છે. | મુરંગ ફોડવાદિ કાર્યોમાં ન જોડાવું. કારણ કે, પૃથ્વીનાં ચાર આંગન નીચેની માટી સચિત્ત હોય છે. (૧) રસોડા આદિ નિમિત્તે વપરાતાં મીઠાનાં માધ્યમે, પતી બિનજરૂરી અસંખ્ય પૃદ્ધીકાયનાં જાવોની હિંસાના દંડથી પણ ખાપણા સમગ્ર IITTTTU ખ: પ્રવીકાયનાં જીવો તો દેખતા નથી , સૂંઘતા નથી, સાંભળતા પણ - નથી, તો પછી તેમને વેદનાનો અનુભવ કેવી રીતે થાય છે? વબ-૨ : સુધર્માસ્વામી કહે છે કે,- “ જેવી રીતે કોઈક એક માણસ , જમથી જ આંધળો, બહેરી અને મૂંગો હોય, તેને કોઈ ભાલાથી ભેદ, તલવારાદિથી છે, કોઈ પણને ને - છેદે , ઘૂંટીને, પિડીને , ઘૂંટણને, ઘન, કમરને,.નાનિને, પેટને , પાંસળીને, પીઠ, છાતીને હૃદયને, સ્તનને, ખભાને , બાન, હાથને, અવનીને, નખને, ગળાને , દાઢીને, 4ોઠને, દાંતને, જીભને, તાળવાને, ગાલને, લમછાને , કાનને , નાક, આંખને, ભ્રમરને, લલાટને અને મસ્તક ઈત્યાદિ અવયવોને છે .., તેને મૂર્શિત કરે, મારી નાંખે ત્યારે તેને વૈદનાં શોય છે. પરંતુ, તે . | PPP PP.
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy